હળવદમાં 12-12 નિર્દોષ લોકોના મોત છતાં ગુન્હો દાખલ કરવામાં ઢીલ
રાજ્યમંત્રી મેરજાએ ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવાના નિવેદનથી વિપરીત પોલીસે માત્ર અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ દાખલ કરી : હજુ તપાસને અંતે ગુન્હો દાખલ...
હળવદ હિબકે ચડ્યું : એક સાથે 9 લોકોની અર્થી ઉઠી, સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં...
મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા
મોરબી : આજે આખું હળવદ હિબકે ચડ્યું છે. કારણકે હળવદમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ રાત્રે એકસાથે 9 લોકોની અર્થી...
ગઈકાલે વતનથી પરત ફર્યા અને આજે માં-બાપુ ગુમાવ્યા : નોંધારી બનેલી બાળકી આશા
હળવદ દુર્ઘટનામાં માતા-પિતાનું મોત નિપજતા ચાર ભૂલકાંઓ નોંધારા બન્યા
હળવદ : હળવદમાં 12 શ્રમિકોને મોતના મુખમાં ધકેલનારી ગોઝારી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ત્યારે મૃતકોના...
હળવદ દુર્ઘટના : સીએમ ભુપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી
મુખ્યમંત્રીએ ઘટનાનો અહેવાલ ત્રણ દિવસમાં આપવાનો આદેશ આપ્યો
હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં 30 ફૂટ ઊંચી દીવાલ ધારાશયો થવાની દુર્ઘટનાએ 12 વ્યક્તિઓનો...
હળવદ દુર્ઘટના : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે આવવા રવાના
90 ટકા બચાવ કામગીરી પૂર્ણ, જવાબદારો સામે કડક પગલા લેવાશે : મંત્રી બ્રિજેશભાઈ મેરજા
હળવદ : 12 લોકોને મોતના મુખમાં ધકેલનારી હળવદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ...
હળવદ દુર્ઘટના : ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે ફોન પર વાત કરી વિગતો મેળવી
રાજયમંત્રી મેરજા ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી...
હળવદ દુર્ઘટના : PM અને CMએ દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી
હળવદ : હળવદ મીઠાના કારખાનામાં કામ કરતા 12 શ્રમિકોના દીવાલ ધસી પડતા મૃત્યુની...
બ્રીજેશભાઈ મેરજા અને જયસુખભાઈ પટેલે હળવદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હળવદ આવે તેવી શક્યતા : 12 શ્રમિકોના મૃત્યુ અને ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતા સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ : હળવદ જીઆઇડીસીમાં નમકના...
હળવદ ગોઝારી ઘટના અપડેટ : મૃત્યુઆંક 12 થયો, હજુ યુદ્ધના ધોરણે બચવા કાર્ય શરૂ
અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ મળ્યા : જેમાં 5 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ : હજુ 3 જેસીબી, પાંચ એમયુલન્સ બચાવ કાર્યમાં...
સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી મોરબી અપડેટનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ
સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચારો આપી મોરબી અપડેટે જનતાના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું : મોરબી અપડેટ દ્વારા હવે સફળતાની ઉડાનમાં દ્વારકા અને જૂનાગઢનો સમાવેશ
મોરબી...