હળવદ : કાશમીરમાં સેના પર થતા પથ્થરમારા ના વિરોધમાં આવેદન

હળવદ માં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાશમીરમાં ભારતીય સેના ઉપર થતા પથ્થરમારા ના વિરોધમાં હળવદ મામલતદાર ને આવેદન આપ્યું હતું. આ સમયે...

હળવદના યુવા પત્રકાર શ્રી મયુરભાઇ રાવલ ના સુપુત્ર ચિ.શિવમ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ...

  હળવદના યુવા પત્રકાર શ્રી મયુરભાઇ રાવલ ના સુપુત્ર ચિ.શિવમ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શિવમ રાવલ પરિવારનું ગૌરવ વધારી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે...

હળવદ : ધ્રાંગધ્રા દરવાજા વાળી શેરીમાં છેલ્લા 15 દીવસ થી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યા

હળવદ : હળવદ માં સફાઈ અને ઉભરાતી ગટરોનો ગંભીર સમસ્યા છે. આવી જ સમસ્યા થી શહેરના વોર્ડ નં. 6 માં આવતા ચોત્રાફળી વિસ્તારમાં અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...

ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો...

તા. 31મીએ વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા નિઃશુલ્ક હેલ્થકેમ્પ યોજાશે

વાંકાનેર : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ- વાંકાનેર રામચોક દ્વારા આગામી તારીખ 31 માર્ચ ને રવિવારના રોજ આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. જયશ્રીબેન...