હળવદ હિબકે ચડ્યું : એક સાથે 9 લોકોની અર્થી ઉઠી, સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં...

  મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા મોરબી : આજે આખું હળવદ હિબકે ચડ્યું છે. કારણકે હળવદમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ રાત્રે એકસાથે 9 લોકોની અર્થી...

હળવદ દુર્ઘટના: જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની રજુઆત

  મોરબી: હળવદમાં આજરોજ મીઠા ની કંપનીમાં દિવાલ પડતા 12 લોકોના કરૂણ મોત નિપજ્યા છે ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીએ પોલીસ ઇન્સ્પેકટર અને...

હળવદ દુર્ઘટના : સનહાર્ટના ગોવિંદભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકોને રૂ. 11 હજારની સહાય...

  હળવદ : હળવદના મીઠાના કારખાનામાં દુર્ઘટના સર્જાઈ તેમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ પટેલે ઘટના સ્થળની મુલાકાત...

હળવદ દુર્ઘટના : કાલે ગુરુવારે વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે

વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે હળવદ : હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી...

ગઈકાલે વતનથી પરત ફર્યા અને આજે માં-બાપુ ગુમાવ્યા : નોંધારી બનેલી બાળકી આશા

હળવદ દુર્ઘટનામાં માતા-પિતાનું મોત નિપજતા ચાર ભૂલકાંઓ નોંધારા બન્યા હળવદ : હળવદમાં 12 શ્રમિકોને મોતના મુખમાં ધકેલનારી ગોઝારી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ત્યારે મૃતકોના...

હળવદ દુર્ઘટના : કારખાનેદાર દ્વારા મૃતકોને 5 – 5 લાખની સહાય જાહેર કરાઈ

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 2-2 લાખ ચૂકવાશે હળવદ : હળવદ જીઆઇડીસીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગી 12 શ્રમિકોના પરિવારજનોને કારખાનેદાર દ્વારા રૂપિયા 5 - 5 લાખ...

હળવદ દુર્ઘટના : સીએમ ભુપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી

મુખ્યમંત્રીએ ઘટનાનો અહેવાલ ત્રણ દિવસમાં આપવાનો આદેશ આપ્યો હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં 30 ફૂટ ઊંચી દીવાલ ધારાશયો થવાની દુર્ઘટનાએ 12 વ્યક્તિઓનો...

હળવદ : કાળરૂપી દીવાલ પડતા એક પરિવારે છ સભ્યો તો બીજા પરિવારે ત્રણ ગુમાવ્યા

સોમાણી(કોળી) પરિવારનો આધારસ્તંભ એવા પિતા પુત્ર અને માસૂમ બાળકનું મૃત્યુ માતા - પિતા અને બહેન મૃત્યુ પામતા ભરવાડ પરિવારના ત્રણ બાળકો નોંધારા બન્યા હળવદ : હળવદ...

હળવદ દુર્ઘટના : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે આવવા રવાના

90 ટકા બચાવ કામગીરી પૂર્ણ, જવાબદારો સામે કડક પગલા લેવાશે : મંત્રી બ્રિજેશભાઈ મેરજા હળવદ : 12 લોકોને મોતના મુખમાં ધકેલનારી હળવદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ...

હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતકોને રૂપિયા 50 – 50 હજારની સહાય

હળવદ : હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના પરિવારજનોને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા રૂપિયા 50 - 50 હજારની સહાય જાહેર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....