હળવદ હિબકે ચડ્યું : એક સાથે 9 લોકોની અર્થી ઉઠી, સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં...
મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા
મોરબી : આજે આખું હળવદ હિબકે ચડ્યું છે. કારણકે હળવદમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ રાત્રે એકસાથે 9 લોકોની અર્થી...
હળવદ દુર્ઘટના: જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની રજુઆત
મોરબી: હળવદમાં આજરોજ મીઠા ની કંપનીમાં દિવાલ પડતા 12 લોકોના કરૂણ મોત નિપજ્યા છે ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીએ પોલીસ ઇન્સ્પેકટર અને...
હળવદ દુર્ઘટના : સનહાર્ટના ગોવિંદભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકોને રૂ. 11 હજારની સહાય...
હળવદ : હળવદના મીઠાના કારખાનામાં દુર્ઘટના સર્જાઈ તેમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ પટેલે ઘટના સ્થળની મુલાકાત...
હળવદ દુર્ઘટના : કાલે ગુરુવારે વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે
વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે
હળવદ : હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી...
ગઈકાલે વતનથી પરત ફર્યા અને આજે માં-બાપુ ગુમાવ્યા : નોંધારી બનેલી બાળકી આશા
હળવદ દુર્ઘટનામાં માતા-પિતાનું મોત નિપજતા ચાર ભૂલકાંઓ નોંધારા બન્યા
હળવદ : હળવદમાં 12 શ્રમિકોને મોતના મુખમાં ધકેલનારી ગોઝારી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ત્યારે મૃતકોના...
હળવદ દુર્ઘટના : કારખાનેદાર દ્વારા મૃતકોને 5 – 5 લાખની સહાય જાહેર કરાઈ
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 2-2 લાખ ચૂકવાશે
હળવદ : હળવદ જીઆઇડીસીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગી 12 શ્રમિકોના પરિવારજનોને કારખાનેદાર દ્વારા રૂપિયા 5 - 5 લાખ...
હળવદ દુર્ઘટના : સીએમ ભુપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી
મુખ્યમંત્રીએ ઘટનાનો અહેવાલ ત્રણ દિવસમાં આપવાનો આદેશ આપ્યો
હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં 30 ફૂટ ઊંચી દીવાલ ધારાશયો થવાની દુર્ઘટનાએ 12 વ્યક્તિઓનો...
હળવદ : કાળરૂપી દીવાલ પડતા એક પરિવારે છ સભ્યો તો બીજા પરિવારે ત્રણ ગુમાવ્યા
સોમાણી(કોળી) પરિવારનો આધારસ્તંભ એવા પિતા પુત્ર અને માસૂમ બાળકનું મૃત્યુ
માતા - પિતા અને બહેન મૃત્યુ પામતા ભરવાડ પરિવારના ત્રણ બાળકો નોંધારા બન્યા
હળવદ : હળવદ...
હળવદ દુર્ઘટના : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે આવવા રવાના
90 ટકા બચાવ કામગીરી પૂર્ણ, જવાબદારો સામે કડક પગલા લેવાશે : મંત્રી બ્રિજેશભાઈ મેરજા
હળવદ : 12 લોકોને મોતના મુખમાં ધકેલનારી હળવદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ...
હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા મૃતકોને રૂપિયા 50 – 50 હજારની સહાય
હળવદ : હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના પરિવારજનોને હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા રૂપિયા 50 - 50 હજારની સહાય જાહેર...