સભ્યથી લઈ સાંસદ સુધી ભાજપ : મોરબીમાં ભાજપની અગ્નિપરીક્ષા
'ખોંખારો' ખાઈને મત આપ્યા છે, સમય આવ્યે 'હોંકારો' દેજો ! મતદારોનો ભાજપને ટોણો
સીરામીક,ક્લોક એસોશિએશન અને સામાજિક કાર્યકર દ્વારા પ્રજાની લાગણી રજૂ કરાઈ
મોરબીવાસીઓની અપેક્ષાઓ...
ટંકારા-પડધરી બેઠકમાં સૌથી વધુ મતદાન ૯૫% છલ્લા ગામમાં
ટંકારા બેઠકમાં સૌથી ઓછું મેઘપર ઝાલામા ફક્ત ૧૩ ટકા
ટંકારા અપડેટ : વિધાનસભા ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકમાં ૭૪.૦૪ ટકા જેટલું ઊંચું મતદાન થયું છે,ત્યારે સૌથી...
હળવદ શહેર ભાજપ મહામંત્રીનો આજે જન્મદિવસ
હળવદ શહેરમા કોઈપણ જાતની નાની મોટી સમસ્યામા હંમેશા સમસ્યાના નિરાકરણ માટે હળવદ શહેર તેમજ ગ્રામ્યપંથકોમા લોકલાડીલા યુવા નેતાની નામના મેળવીછે. એવા રમેશભાઇ ભગતનો આજે ...
માતાના મઢે દર્શન કરી પરત આવતા મોરબીના પરિવારને નડ્યો અકસ્માત : ચારના મોત
ગાંધીધામના પડાણા નજીક અજાણ્યા વાહને સીએનજી રીક્ષાને ઠોકરે ચડવાતા સ્થળ પર બે બાળકોના અને અન્ય બે વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા
મોરબી : ગાંધીધામના પડાણા...
લાવ, બૂંગિયો લાવ ! વાંકાનેરમાં હોન્ડા ઉપર દેશીદારૂની ખેપ મારતા ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પોલીસે કમલેશભાઇ ધીરૂભાઇ ઉધરેજીયા, ઉવ.૧૯ ધંધો-મજુરી રહે. ડાકવડલા ગામે, શેરી નં.૧ તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર વાળાને પોતાના હવાલા વાળા હિરો-હોન્ડા...
કાલે બુધવારે સનાતન જ્યોત યાત્રા મોરબી આવશે, ઠેર- ઠેર સ્વાગત કરાશે
સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ આ રથયાત્રામાં હનુમાનજી મહારાજની 11 ફુટ વિશાળ ગદા પણ હશે
મોરબી : મોરબીમાં સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર...
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરાયું
ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે...
ઘરેલુ ઝઘડામાં પરિણીતા બે સંતાનો સાથે ગુમ
મોરબી : મોરબીમાં પતિ સાથે ઝઘડો થતા પરપ્રાંતિય પરિણીતા બે સંતાનો સાથે ગુમ થઈ હોવાની ફરિયાદ મહિલાના પતિએ પોલીસ મથકમાં નોંધાવતા પોલિસે બે બાળકો...
મોરબી : પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ મોકૂફ રખાયો
મોરબી : દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ - મોરબી દ્વારા શરદ પૂનમની રઢિયાળી રાતે ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબીના બ્રાહ્મણ...
જાણો..મોરબી પાસેના ઉંદરડી માતાના મંદિરનો રસપ્રદ ઈતિહાસ
અખંડ જ્યોતને ઉંદરડી પ્રદક્ષિણા કરતી હોય એ સ્થળે ઉંદરડી માતાના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું : મુંબઈના પરિવાર આ સ્થળે મંદિરનું બાંધકામ કરતા ખાખરાવાડી મેલડી...