સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૫૯ અને ચાંદીમાં રૂ.૧,૩૯૪નું ગાબડું : ક્રૂડ તેલમાં વૃદ્ધિ

  કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૯,૦૧૮ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

મોરબી : DyCM નીતિન પટેલ સાથે સીરામીક ઉધોગકારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

સીરામીક ઝોનના રસ્તાઓ, ટ્રાફિક, શ્રમિકો માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી મોરબી : રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે ચૂંટણી.પ્રચાર માટે તાજેતરમાં મોરબીની...

હવે તાઇવાને પણ સીરામીક ટાઇલ્સ પર એન્ટીડમ્પિંગ ડ્યુટી નાખવાની તૈયારી શરૂ કરી

ભારત સહિત 4 દેશોની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાદવાનો તાઇવાનો નિર્ણય મોરબી : સીરામીક ક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરે આવતા મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ એક...

મોરબી : વરમોરા ગ્રુપના બે નવા પ્લાન્ટનું ઇ-ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરાયું

મોરબીના સિરામીક ઉદ્યોગોએ ચાયનાને હંફાવી વર્લ્ડ સિરામીક માર્કેટમાં કબજો મેળવ્યો છે : CM CM વિજયભાઈ રૂપાણીએ વરમોરા ગ્રુપને નવા પ્લાન્ટને શુભેચ્છાઓ આપતા કહ્યું, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં...

સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૯૧ અને ચાંદીમાં રૂ.૪૦૨ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ

  એલચી, કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સુધારો: કપાસ, મેન્થા તેલ ઢીલાં: પ્રથમ સત્રમાં રૂ. ૧૪,૬૨૯ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

વરમોરા ગ્રુપના હિરેન વરમોરાની ટ્રેડ પ્રમોશન કાઉન્સિની સેકટરલ કમિટીના સિરામિક ક્ષેત્રના ચેરમેન તરીકે વરણી

મોરબી : મોરબીના વરમોરા ગ્રુપના લીડર હિરેન વરમોરાએ વધુ એક વખત સમગ્ર દેશમાં મોરબીને ગૌરવ અપાવ્યું છે. તેઓ ટ્રેડ પ્રમોશન કાઉન્સિની સેકટરલ કમિટીના સિરામિક...

કપાસ, કોટનના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ: એલચીમાં નરમાઈ: સીપીઓ, મેન્થા તેલમાં સુધારો

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૦૬.૭૩ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૩૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રારંભના દિને પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૧૧ લોટ્સનું વોલ્યુમ

  કોટનમાં ૧૪,૯૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૪૭૦નો ઉછાળો: કપાસમાં રૂ.૨૪ની વૃદ્ધિ: સોના-ચાંદીમાં તેજીનો માહોલ: ક્રૂડ તેલમાં નોમિનલ ઘટાડો મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ...

મોરબી કલોક એસોસિએશને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું

  કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કલોક એસોસિએશનની બેઠક મળી : બ્રિજેશ મેરજાને કલોક ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગકારોએ સમર્થન આપ્યું મોરબી : મોરબી વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાલ ઉધોગ સહિતના...

મંત્રી સૌરભ પટેલની હાજરીમાં સીરામીક ઉધોગકારો સાથેની બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝના સર્વાંગી વિકાસની ખાત્રી અપાઈ

પીપળી-જેતપર રોડ સ્થિત સીરામીક ઇન્ડસ્ટ્રીઝના ઉધોગકારો સાથે બેઠક યોજાઇ મોરબી : જેના થકી મોરબી પુરા વિશ્વમાં પ્રખ્યાત છે એવા સીરામીક ઉદ્યોગ માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...