રાજસ્થાનથી આવતા રો-મટીરીયલની મુશ્કેલી નિવારવા સિરામિક ઉદ્યોગકારોની મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત
હાઇકોર્ટનો આદેશ અવગણી રાજસ્થાન સરકારે રો-મટિરિયલ ઉપરનો પ્રતિબંધ ન હટાવ્યો
રો-મટીરિયલના અભાવે ટાઇલ્સની ગુણવતા ઉપર ભારે અસર પડી રહી હોવાની રાવ
મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં...
26 જુલાઈથી દેશના પ્રથમ વર્ચ્યુઅલ સિરામિકસ એક્સ્પોનો શુભારંભ
મોરબી : ઓકટાગોન કંપની દ્વારા દેશના પ્રથમ ઓનલાઇન એક્ઝિબિશન સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનો તા.26 જુલાઈથી આરંભ થશે.જેમાં દેશ...
સિરામીકક્ષેત્રે ઇતિહાસ રચવા સનહાર્ટ અને અજંતા ઓરેવા ગ્રુપે હાથ મિલાવ્યા
સામખિયાળી ખાતે 99 એકર જગ્યામાં સનશાઈન વિટરિયસ ટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડના નામથી ક્વોલિટી વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન કરાશે
આધુનિક પ્લાન્ટમાં પ્રતિ દિવસ 51,000 ચોરસ મીટર વિટ્રિફાઇડ ટાઇલ્સનું...
આઝાદી બાદ પહેલીવાર એક્સપોર્ટમાં ગુજરાત પ્રથમ નંબરે
કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસ ગાડી પૂરબહારમાં દોડી
મોરબી : વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં ગુજરાતનો દેશમાં સિંહ ફાળો છે ત્યારે કોરોનાના કપરા સંજોગોમાં આઝાદી બાદ...
મોરબીમાં પાનેલી રોડ ઉપર 500 હેકટરમાં સિરામિક જીઆઇડીસી બનશે
સિરામિક ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયની માંગ સંતોષાશે
સિરામિક એસોસીએશનના હોદેદારો ગાંધીનગરમાં : 15000 કરોડના પ્રારંભિક રોકાણની ધારણા
મોરબી : કોરોના મહામારી વચ્ચે પણ કરોડો રૂપિયાનું વિદેશી...
સિરામિક ક્લસ્ટર માટે વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રભારી અને સાંસદના પ્રયાસો ફળ્યા
એસોશિએશનની રજુઆત સંદર્ભે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે અધિકારીઓની મીટીંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા સૂચના
મોરબી :...
થર્ડ ફાયરિંગ અને યુવી પ્રિન્ટીંગ સિરામિક યુનિટો માટે ભગવાન બન્યા તારણહાર
કોરોના કાળમાં પણ બાંગ્લાદેશ, નેપાળ અને ડોમેસ્ટિક માર્કેટમાં ઈશ્વર, અલ્લાહની પ્રિન્ટવાળી ટાઇલ્સની ડિમાન્ડ : 8000 જેટલા લોકોને મળે છે રોજગાર
મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાની...
અન્ય રાજ્યોમાં લોકડાઉનથી સિરામિક ઉદ્યોગ લોક : મોરબીના 300થી વધુ કારખાના બંધ
ગેસના વપરાશમાં 40 ટકાનું ગાબડું : દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં લોકડાઉન લંબાતા હજુ પણ અનેક યુનિટ બંધ થવાની તૈયારીમાં
મોરબી : સિરામિક હબ મોરબીને કોરોનાનું...
લોકોને કોરોના આફતમાંથી ઉગારનાર મોરબીનો સીરામીક ઉદ્યોગ વાવાઝોડાની આફતમાંથી બચ્યો
જો વાવાઝોડું મોરબીના સીરામીક ઉદ્યોગ પરથી પસાર થયું હોત તો કલ્પી ના શકાય તેવી તારાજી સર્જાત પરંતુ વાવાઝોડાએ દિશા બદલતા મોરબીના તમામ ઉદ્યોગગૃહો સુરક્ષિત
સિરામિક,...
તાઉતે ઇફેક્ટ :સિરામિકના 90 ટકા યુનિટ બંધ, ખાલી 100ની સ્પીડે પવન ફૂંકાશે તો પણ...
કલોક ઇન્ડસ્ટ્રીઝને વરસાદથી મોટું નુકસાન પહોંચશે : વાવાઝોડાને લઈને ઉદ્યોગપતિઓએ આપ્યા મંતવ્યો
મોરબી : તાઉતે વાવાઝોડું હવે ગણતરીના સમયમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે. ત્યારે...