મોરબી પેપરમિલ એસો.પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરણી

મોરબી:મોરબી પેપરમિલ એસોસિએશનની ગઈકાલે મળેલી મિટિંગ બાદ સર્વાનુમતે પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરની કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેપર મીલ એસોસિએશનના હોદ્દેદારોની ગઇકાલે...

મોરબી : વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા : લાખો રૂ.ની વેટ ચોરી...

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબીમાં વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨ સ્થળે તપાસ પૂર્ણ થતા ૧૨ લાખ...

મોરબી : અગરબતીમાં જીએસટી લાગુ કરતા વેપારીઓ આગબબુલા

મોરબી : અગરબત્તી સહિતની ધાર્મિક ચીજ વસ્તુ પર લાગેલો જીએસટી દર ઘટાડવા મોરબીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જીએસટી તા.1-7-2017 ના રોજ...

આર્થિક મંદીમાંથી બહાર આવવું હોય તો ચાઇનાનું ઈમ્પોર્ટ બંધ કરાવો : વડાપ્રધાનને રજુઆત કરતા...

મેક ઇન ઇન્ડિયા,સ્કિલ ડેવલોપમેન્ટ,સ્ટાર્ટ અપ જેવી યોજનાઓ થકી નાના,માધ્યમ ઔદ્યોગિક એકમોને બચાવવા અપીલ મોરબી:આજે દેશ આર્થિક મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે અને ઘર આંગણે...

મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો

મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦...

હળવદની મંદબુધ્ધી શાળા ખાતે જન્મ દિવસની ઉજવણી કરતા ઠાકોર સમાજના અગ્રણી

હળવદ: હળવદની નવજીવન વિકલાંગ સેવાશ્રયમાં મંદબુધ્ધીના બાળકોની શાળામાં જઈ ઠાકોર સમાજના અગ્રણી દ્વારા મંદબુધ્ધીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બાળકોને ફ્રુટ તેમજ નોટબુક, પેન...

મોરબીનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં : વેસ્ટ પેપરની અછતના લીધે તૈયાર કાગળના ભાવોમાં વધારો થવાની...

મોરબી : કાચા કાગળ અને રો-મટીરીયલ્સની અછતના પગલે તેમાં ભાવ વધારો આવ્યો છે. જેના કારણે મોરબીનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હાલમાં કેટલીક...

ઈન્ડિયામાં ‘દરિયાઈ’ પાણીનો ‘રસ્તો’ અપનાવાનો સમય આવી ગયો છે! : જયસુખભાઈ પટેલ

દેશમાં પૂઅર ટ્રાન્સર્પોટેશનના પ્રશ્નના ઉકેલ સંદર્ભે 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરતા અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ અન્ય દેશોની સરખામણીમાં આપણું 'ટ્રાન્સપોર્ટેશન' ઘણું નબળું, લાંબો...

મોરબીના ઘુટુ રોડ ઉપર પતરા ઉપરથી પડી જતા શ્રમિકનું મૃત્યુ 

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ઓમેક્સ સિરામિકમાં કામ કરતા મૂળ રાજકોટ રાજીવ નગરમાં રહેતા અયુબભાઈ સતારભાઈ શેખ નામના શ્રમિક પતરા ઉપર કામ...

FOR RENT : નાના ધંધાને લાયક ઓફિસ સાથેની જગ્યા ભાડે આપવાની છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નાના ધંધાને લાયક ઓફિસ સાથેની 8700 ફૂટની જગ્યા ભાડેથી આપવાની છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...

મોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સૌને સો ટકા મતદાન કરી અંધજન મંડળ સંસ્થાને આદર્શ બનાવે તેવી અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મોરબી : લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન...