મોરબીમાં સીરામીક એકમ સામે ભૂખ હડતાલ બેઠેલા મજૂરોને ન્યાય આપો : કલેકટરને રજુઆત
માનવ ગરીમાં યોજનાના ફોર્મમાં ૨૦ના સ્ટેમ્પ પર નોટરી કરવાના નામે થતા ભ્રષ્ટાચાર તેમજ લીલાપર પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો સમય બદલવા મામલે પણ રજુઆત
મોરબી...
આગામી વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટમાં મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમોશન પર ભાર મુકાશે
રાજ્ય મંત્રી મેરજા અને અગ્ર સચિવ સાથેની સીરામીક એસોસિયેશનની બેઠકમાં વિશ્વના માર્કેટમા સિરામીક ઉધોગના પ્રમોશન માટે સ્પેશ્યલ પેવેલીયન માટે પ્લાનીંગ ઘડાયું
મોરબી : ગુજરાત સરકાર...
ગલ્ફના દેશો દ્વારા લગાવેલી કમરતોડ એન્ટી ડંપિંગ ડ્યુટી મામલે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ
WTO અને કેન્દ્ર સરકારમાં ભારતની ટાઇલ્સ પર ચાઈનાથી વધુ એન્ટીડંપિંગ ડ્યુટી મામલે યોગ્ય રજુઆત કરાશે : સીરામીક એસોસીએશન
મોરબી : કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પાછલા...
VACANCY : HINDGRES CERAMICA PRIVATE LIMITEDમાં 20 જગ્યા માટે ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : HINDGRES CERAMICA PRIVATE LIMITEDમાં માર્કેટિંગની 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ...
ગેસ, રસ્તા અને છેતરપિંડી મામલે સરકારમાં રજુઆત કરતું મોરબી સિરામીક એસોશિએશન
મોરબી : મોરબી સિરામીક એસોશિએશન દ્વારા ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત સાથે સિરામિક...
VACANCY : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવની 2 જગ્યા માટે ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવની 2 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગોમાં ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકે...
સિરામીક, પોલીપેક અને ઘડિયાળની નિકાસ માટે 25મીએ મોરબીમાં કોન્કલેવ
સિરામીક એસોસિએશન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એકસપોર્ટ માટે અપાશે માર્ગદર્શન
મોરબી : મોરબીના સીરામીક, ઘડિયાળ સહિતના ઉધોગો હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો...
હવે ઝીરકોનીયમના ભાવ, સેમ્પલ બધું આંગળીના ટેરવે, ઓપેક સિરામિક દ્વારા એપ લોન્ચ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક દ્વારા એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેથી હવે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટસના ભાવ અને સેમ્પલ મંગાવવા સહિતની તમામ...
કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ માધવ દવેના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની...
મોરબી : આજ રોજ કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ દવેનું અવસાન થયું છે. તેમના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી...
મોરબીના સીરામીક ઉધોગમાં કોલગેસ પ્રતિબંધ મામલે ગાંધીનગરની ટીમોનું સઘન ચેકિંગ
ગાંધીનગરથી જી.પી.સી.બીની ચાર ટીમોએ દોડી આવીને સીરામીક એકમોમાં તપાસ હાથ ધરી
મોરબી : એન.જી.ટી.એ મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર પ્રતિબંધ લાદી દીધા બાદ ગુજરાત...