નેશનલ અપડેટ : ધોરણ 12માં મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાય તેવી શકયતા

મોરબી : કોરોના મહામારીને પગલે ધોરણ 10માં તમામ છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના શિક્ષણમંત્રી સાથે ધોરણ...

મોરબીની તપોવન શાળામાં ટીચર્સ ટ્રેનીંગ યોજાઈ

મોરબી : મોરબીમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ દ્વારા ટીચર્સ ટ્રેનીંગ યોજવામાં આવી હતી. મોરબીમાં તપોવન શાળામાં ગત તારીખ 20/11/2021 ને શનિવારના રોજ ટીચર્સ ટ્રેનીંગનુ...

ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે

મોરબી : મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર...

ધોરણ-10માં વાંકાનેરનો મિત પટેલ સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ

ગણિત અને સંસ્કૃત બંને વિષયમાં 100 માંથી 100 ગુણ સાથે 99.99 PR મેળવ્યા વાંકાનેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર...

મોરબીના વેદાંત પંચાસરાએ ધો.12માં 99.91 પીઆર મેળવ્યા

મોરબી : મોરબીના તપોવન વિદ્યાલયના છાત્ર પંચાસરા વેદાંતએ ધો.12 સામાન્ય પ્રવાહમાં 99.91 પીઆર મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર બોર્ડમાં નવમો નંબર...

મોરબી : આરટીઇ હેઠળ શાળા પ્રવેશ માટે અરજીની મુદત ૨૫ એપ્રિલ સુધી લંબાવાઇ

તમામ રિસીવિંગ સેન્ટરોમાં ૨૬ એપ્રિલ સુધી ફોર્મ સ્વીકારાશે મોરબી : મોરબીમાં આરટીઇ હેઠળ શાળા પ્રવેશની અરજીની પ્રક્રિયા ચૂંટણીના કારણે લંબાવવામાં આવી છે. જેથી હવે ઓનલાઈન...

માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા વર્ષામેડી પ્રાથમિક શાળામાં શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું

માળીયા (મી.) : માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે કાર્ય કરતી નોંધાયેલી સંસ્થા છે. સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી તેમના પુત્ર વિભુજીના...

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 22 સપ્ટે.ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું...

નાગડાવાસમાં CRC કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

મોરબી : મોરબી જિલ્લાની તથા મોરબી તાલુકાની જુના નાગડાવાસ તાલુકા શાળામાં સી.આર.સી. કો.ઓર્ડીનેટર ભરતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગત તા. 6 સપ્ટે.ના રોજ સી.આર.સી. કક્ષાનું...

ખારી-ત્રાજપર પ્રાથમિક શાળાની એરગન કૃતિ ટિક્ટોક પર લોકપ્રિય બની

મોરબી : મોરબીમાં લીલાપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. 18 સપ્ટે.ના રોજ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાંખારી-ત્રાજપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી એરગન કૃતિ રજુ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...