જબલપુર પ્રાથમિક શાળાની બે છાત્રાઓ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની જબલપુર પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ પાણ ફેન્સી અલ્પેશભાઈ અને રાઠવા મિતલ અરવિંદભાઈ એ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા...

બાળકને સારૂ શિક્ષણ આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો ‘MDAC’ છે ને…

મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતું 'MDAC' : ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ : ધો.6થી 12 સુધીની એડમિશન પ્રક્રિયા શરૂ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી...

મોરબીનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ

મોરબી : તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં મોરબીના સામાકાંઠે વરિયા નગરમાં રહેતા અને ઉમા વિદ્યા સંકુલમાં ધો. 8માં અભ્યાસ કરતા...

ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીના અવલોકન અંગે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જોગ

મોરબી : મોરબી જિલ્લાના માર્ચ–૨૦૨૦માં યોજાયેલ ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ જે ઉમેદવારોને ઉતરવહીના અવલોકન માટે અરજી કરેલ છે. તેવા ઉમેદવારો એ COVID–19...

જવાહર નવોદય સમિતિની પરીક્ષામાં ભારતનગર પ્રાથમિક શાળાના છાત્રો ઉતીર્ણ

મોરબી : જવાહર નવોદય સમિતિ દ્વારા થોડા મહિનાઓ પહેલા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માળીયા (મી.) તાલુકાના...

NMMSની પરીક્ષામાં બીલીયા પ્રાથમિક શાળાના તમામ છાત્રો ઉતીર્ણ

મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS (NATIONAL MEANS - CUM - MERIT SCHOLARSHIP)ની પરીક્ષા લેવામાં આવે છે. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં...

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ-કોલેજોમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરુ

મોરબી : મોરબીમાં 61 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સર્વોદય એજ્યુકેશન સોસાયટી હસ્તકની સ્કૂલ-કોલેજોમાં એડમિશન મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ સંસ્થા...

જવાહર નવોદય સમિતિ આયોજિત ધો.6ની પ્રવેશ પરિક્ષામાં કુંતાસી અને મેઘપર શાળાના છાત્રો ઉતીર્ણ

માળીયા (મી.) : કેન્દ્રીય વિદ્યાલય - જવાહર નવોદય સમિતિ દ્વારા ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષામાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાનાં...

મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકાવાઈઝ નિર્ધારિત કરેલ સ્કૂલમાંથી મેળવી શકાશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર...

પ્રેરણાદાયી પહેલ : મોરબીની એક ખાનગી સ્કૂલનો 489 વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરવાનો...

હાલના સંજોગોમાં ફી ઉઘરાવતી સ્કૂલો માટે બોધપાઠ લેવા જેવું પગલું : સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને સંતાનોની ફી માફીથી મોટી રાહત મોરબી : હાલ કોરોનાની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....