મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન

મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે...

મોરબી જિલ્લા પોલીસ પરિવારનું ગૌરવ વધારતો હેડ કોંસ્ટેબલ પુત્ર

મોરબી સીટીનાં બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોંસ્ટેબલની ફરજ બજાવતા વિનોદભાઈ વસરામભાઈ ચીકાણી (પટેલ)નાં સુપુત્ર ચિ. બ્રિજેશકુમારએ ધોરણ ૧૨ સાઈન્સની પરિક્ષામાં બી ગ્રુપમાં ૯૯.૫૨%...

મોરબી : ફી નિયમન : 299 માંથી 36 ખાનગી શાળાના અફેડેવિટ હજુ બાકી

માધ્યમિકમાં મોરબીની એક અને પ્રાથમિકમાં  4 શાળાએ ફી વધારાની દરખાસ્ત મૂકી  મોરબી : રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતું. જે...

ફી નિયંત્રણના મુદે હજી સુધી મોરબી જિલ્લાની એકપણ ખાનગી સ્કુલે એફિડેવિટ કરાવ્યું નથી

ખાનગી શાળાઓનું એફિડેવિટ કરવામાં ઉદાસીન વલણ મોરબી :ખાનગી સ્કુલોમાં ફી વધારાના મુદે ભારે બબાલ ચાલી રહી છે. ત્યારે સરકારે ખાનગી સ્કૂલોને ફરજીયાત ફીના ધોરણે મામલે...

એક શિક્ષકની વિદાય વેળાની પળે ..આદિવાસી વિધાર્થી બોલ્યો…” સાહેબ મારે પણ તેમને કઇક આપવું...

ટંકારા તાલુકાનાં હડમતિયા (પાલણપીર ) ની કુમારશાળામાં શિક્ષકનો વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને વિધાર્થીઓના વ્હાલા શિક્ષક આજે...

ટંકારાના ગામોમાં સરકારી શાળામાં જ બાળકો અભ્યાસ કરે તે માટે રીતસર અભિયાન શરૂ

હરબટીયાળી અને જબલપુર બાદ જીવાપર ગામના લોકો એ પણ સંકલ્પ કર્યો કે તેમના બાળકો ને સરકારી શાળા માં જ ભણાવશે ટંકારા : હાલ ગુજરાતમાં શિક્ષણ...

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વકતુત્વ સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર ગામે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 29 એપ્રિલ ના રોજ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ...

ટંકારા : હરબટીયાળી ગામ ના લોકો એ પોતાના બાળકો ને સરકારી શાળા માં ભણાવાનો...

  ટંકારા ના હરબટીયાળી ગામે ખરા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય  અને ગામનુ છોરૂ ગામની નિશાળ મા ભણે માટે ગામના શિક્ષિત અને રાજકીય નેતાઓ એ વાલી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સિરામિક ઉદ્યોગો માટે સુવર્ણ અવસર : જાપાન બાદ રોમાનિયામાં યોજાશે CBISનો રોડ શો

  બુકારેસ્ટમાં સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદકો માટે 23 જુલાઈ 2024એ B2B રોડ શો નું ધમાકેદાર આયોજન : મર્યાદિત સીટ હોય, વહેલા તે પહેલાના...

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી : આગામી 10મેને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે. જેને લઇને મોરબી...

27 એપ્રિલે મોરબીમાં ચકલીઘર અને પાણીના પરબિયા-કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે...

મોરબીમાં હનુમાન જયંતિ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ

મોરબી : ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીના જેલ રોડ પર આવેલ ઝુંપડપટ્ટી તથા અગ્નેશ્વર...