મોરબી : નવ નિયુક્ત સી.આર.સી.કોડિનેટરોએ દ્વારકા ખાતે તાલીમ વર્ગમાં ભાગ લીધો
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા આયોજિત નવ નિયુક્ત સી.આર.સી.નિવાસી તાલીમ વર્ગ સંતશ્રી આંબા ભગતની જગ્યા ધ્રોલ સંચાલિત કડવા...
મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા એનએસયુઆઈની માંગણી
મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલા સહિતના કાર્યકરો દ્વારા એમ.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. અભ્યાસક્રમની બેઠકો વધારવા માટે કલેકટરને આવેદન સોંપવામાં...
માળિયા મી. : ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ધોરણ ૧૦નુ અટકેલું પરિણામ તાત્કાલિક જાહેર કરવા શિક્ષણમંત્રીને...
મોરબી જિલ્લાનાં માળિયા મી. તાલુકાનું વિદ્યાર્થીઓનાં ધોરણ ૧૦નુ પરિણામ તાત્કાલિક આપવા અંગે કોંગ્રેસનાં કારોબારી અધ્યક્ષ કિશોરકુમાર ચીખલીયાએ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત અરજી કરતા...
મોરબી : આંબાવાડી તાલૂકા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
મોરબીની આંબાવાડી તાલૂકા શાળામાં તા.૨૩ જુનના રોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવણીની સાથે સાથે બાલમેળો, મેટ્રિકમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું...
મોરબી : પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપ યોજાયો
મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘનાં સહયોગથી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેવભૂમિ...
મોરબી : શ્રી સભારાવાડી અને બુટાવાડી પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી...
મોરબીમાં શ્રી સભારાવાડી પ્રા.શાળા અને બુટાવાડી પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૨૩જુનનાં રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય...
એઈમ્સ અને નીટની પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે મોરબીની નાલંદા વિદ્યાલયનો છાત્ર ઝળક્યો
મોરબીની નાલંદા વિધાલયના છાત્ર રાજ રમેશભાઈ ભોજાણીએ રાષ્ટ્રીય સ્તરે લેવાતી એઈમ્સની પરીક્ષામાં ૮૩૧ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ નીટની પરીક્ષામાં ૬૨૨ ગુણ પ્રાપ્ત કરી...
શિક્ષકોએ ૮ ધોરણ પાસ કરનાર વિધાર્થી ૯માં ધોરણમાં પ્રવેશ મેળવે તે જોવાની ખાસ કાળજી...
મંત્રીશ્રી કવાડીયાએ માળીયા શહેરી વિસ્તારની શાળાઓમાં ૭૧ કન્યા અને ૫૫ કુમાર મળી કુલ ૧૨૬ બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવ્યોમોરબી...
મોરબીની શાળા દ્વારા બાળકોના જન્મદિવસની વૈદિક પરંપરા અનુસાર કરાતી ઉજવણી
સરસ્વતી શિશુમંદિરે વૈદિક પરંપરાને જીવંત રાખવા નવતર અભિગમ અપનાવ્યો
મોરબીમાં વિદ્યાભારતી સંચાલિત સ્કૂલ સરસ્વતી શિશુમંદિરે વૈદિક પરંપરાને જીવંત રાખવા નવતર અભિગમ અપનાવ્યો છે....
મોરબી : ત્રાજપરમાં નવી શાળાનું લોકાર્પણ
મોરબીમાં ત્રાજપર ગામે નવા ખારી વિસ્તારમા નવી શાળાનું લોકપર્ણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૩૫ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્રાજપરના ખારી વિસ્તારમાં બહુ જૂની સ્કુલ હતી,ઓરડા પણ ઓછા હતા....