ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જિલ્લો 84.11 ટકા સાથે ત્રીજા ક્રમે

મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે જાહેર થયું છે. ત્યારે સમગ્ર ગુજરાતનું 73.84 ટકા પરિણામ આવ્યું છે. મોરબીમાં...

મોરબીમા છેલ્લા ૪૩ વર્ષથી શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો યથાવત રાખતું જનતા ક્લાસિસ

એસએસસીમા ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ : ધો. ૧૧ કોમર્સ અને જીએસઇબીની ઈંગ્લીશ તેમજ ગુજરાતી માધ્યમની પ્રથમ બેચ ૩ જુનથી શરૂ મોરબી : મોરબીના જનતા ક્લાસિસે...

નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ

નવયુગ બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ : અવનીશા પરેચા જિલ્લામાં પ્રથમ મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલી બી.એડની પરીક્ષામાં નવયુગ બી.એડ.કોલેજના તમામ વિદ્યાર્થીઓ પાસ...

મોરબીની સરકારી વી.સી. ટેક.હાઈસ્કૂલનો ધો. 10ના પરિણામ ડંકો

કડીયાકામ અને ખેતી કરતા પિતાના સંતાનોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું મોરબી : આજરોજ ધોરણ ૧૦ નું પરિણામ આવ્યું જેમાં મોરબીની ૧૨૫ વર્ષ જૂની...

મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા મેળવ્યો એ વન ગ્રેડ

શાળાના ૨૦ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા મોરબી : મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા એ વન ગ્રેડ મેળવી શાળા તેમજ પરિવારનું નામ...

મોરબીની નિર્મલ વિદ્યાલયનો ડંકો : શાળાનો વિદ્યાર્થી ભવ્ય સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે

નિર્મલ વિદ્યાલયના 13 વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ભણતો શિક્ષક પુત્રએ ધો.10માં ઊંચું પરિણામ મેળવીને સમગ્ર રાજ્યમાં...

મોરબીના ખાખરાળા ગામના ખેડૂત પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવી

ખેડૂત પુત્રએ ધો.10માં 99.96 પીઆર મેળવીને ગ્રામ્ય વિસ્તારોમાં વિધાર્થીઓ લગન અને મહેનતથી ધારી સફળતા મેળવી શકતા હોવાનું પુરવાર કર્યું મોરબી : મોરબીના ખાખરાળા ગામના ખેડૂત...

મોરબી : નાલંદા ડે સ્કૂલના વિધાર્થીએ ધો.10માં 99.98 પીઆર સાથે રાજ્યમાં બીજો નંબર મેળવ્યો

મોરબી : મોરબીમાં શિક્ષકની પુત્રએ ધો.10ની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે.જેમાં નાલંદા વિધાલયમાં ડે સ્કૂલમાં ભણતા ડાંગર સ્નેહ નારણભાઇએ...

નવયુગ સ્કૂલની કિંજલ પરેચા 99.98 % સાથે બોર્ડમાં દ્વિતીય

સ્માર્ટ વર્ક દ્વારા વિજ્ઞાનમાં 98 % મેળવનાર કિંજલના માતા પિતા શિક્ષક છે મોરબી : આજે જાહેર થયેલા SSC બોર્ડની પરીક્ષાના પરિણામોમાં દીકરાઓ કરતા દીકરીઓએ અવલ્લ...

મોરબી જિલ્લામા આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમા ૧૯૭૨ એડમિશન, ૨૧૧ પેન્ડિંગ

  પ્રથમ રાઉન્ડમા ફાળવાયેલા ૨૧૮૩ એડમિશનમાંથી શાળાઓએ ૧૩૨ કેન્સલ કર્યા, ૭૯ હજુ મંજુર થવાના બાકી મોરબી : મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલા ૨૧૮૩ એડમીશનમાંથી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...