મોરબી : 12 સાયન્સ પાસ કરેલા A તથા B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન...
મોરબી : ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા વિજ્ઞાન પ્રવાહના એ તથા બી ગ્રુપના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા એક નિઃશુલ્ક...
રાજકોટમાં ટાઈમ્સ એજ્યુકેશન એક્સપોનું આયોજન : મોરબીના વાલીઓ માટે ઉત્તમ તક
એક્ઝિબિશન ઇમ્પીરિયલ પેલેસ ખાતે તા. ૧ અને ૨ જૂનના રોજ યોજાશે
મોરબી : ટાઈમ્સ ગ્રૂપ દ્વારા રાજકોટમાં એજ્યુકેશન એક્સપોનું તા. ૧ અને ૨ જૂનના રોજ...
મોરબીની પી.જી.પટેલ કોલેજે બીબીએના પરિણામમાં ડંકો વગાડ્યો
કોલેજની ત્રણ છાત્રાઓ જવલંત સિદ્ધિ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું
મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ પી.જી.પટેલ કોલેજે ફરી બીબીએ સેમેસ્ટર -4 ના પરિણામમાં ડંકો વગાડી...
સીરામીકમાં એકાઉન્ટનું કામ કરતા કર્મચારીના પુત્રએ ધો.10માં એવન ગ્રેડ મેળવ્યો
મોરબી : મોરબીમાં સીરામીક કંપનીમાં એકાઉન્ટનું કામ કરતા સામાન્ય કર્મચારીના પુત્રએ અથાક પરિશ્રમ કરીને ધો.10માં એવન ગ્રેડ સાથે જવલંત સિદ્ધિ હાંસલ કરી છે.
મોરબીની ઉમા...
મોરબીના બગથળા ગામની વિદ્યાર્થીનીએ ધો.10માં 99.57 પીઆર મેળવ્યા
મોરબી : મોરબીના બગથળા ગામના ઠોરિયા પરિવારની પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવીને ગામનું ગૌરવ વધાર્યું છે.બગથળા ગામની સ્કૂલમાં ભણતી ઠોરિયા જહાનવી પરેશભાઈએ ધો.10ની બોર્ડની...
મોરબીની વી.સી.ટેક. હાઈસ્કૂલે ધો. ૧૨ સા. પ્ર.માં શ્રેષ્ઠ પરિણામ મેળવી મેદાન માર્યું
શાળાના 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવ્યા
મોરબી : આજે જાહેર થયેલા ધો. 12 - સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીની...
મોરબીમા શિક્ષકની પુત્રી ધો.12 આર્ટ્સમા સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમે
મોરબી : મોરબીની ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરજુ રાકેશભાઈ કાનાણીએ ધો.12 આર્ટ્સ પ્રવાહમાં 93.23 ટકા અને 99.97 પીઆર સાથે જવલંત...
મોરબી : સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો
ફાયરમેનના પુત્રએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો
મોરબી : મોરબીમાં સર્વોપરી ડે સ્કૂલના વિદ્યાર્થી અને સામાન્ય પરિવારના ફાયરમેનના પુત્રએ ધો,12 સામાન્ય પ્રવાહમાં અસાધારણ...
નવયુગ વિદ્યાલયના ઓમ રાણપરાને 99.95 પી.આર : સીએ બનવાનું સ્વપ્ન થશે સાકાર
મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઓમ પરેશભાઈ રાણપરાએ 99.85 પી.આર અને...
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જિલ્લો 84.11 ટકા સાથે ત્રીજા ક્રમે
મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે જાહેર થયું છે. ત્યારે સમગ્ર ગુજરાતનું 73.84 ટકા પરિણામ આવ્યું છે. મોરબીમાં...