મોરબીના તુષારભાઈ ભોરણીયા નિરમા યુનિવર્સીટીની સિવિલ ઇજનેર શાખામાં Ph.D થયા
મોરબી : હાલ મોરબી રહેવાસી, મુળ ગામ હમીરપરનાં તુષારભાઈ હેમતલાલ ભોરણીયાએ પીએચડી અભ્યાસક્રમ પૂર્ણ કરીને મોરબી શહેર અને ભોરણીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.
મોરબીની રાજકોટ...
ઘુંટુ ગામની રિંકલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં જ્વલંત પરિણામ
મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની રહીશ રિંકલબેન જયંતિલાલ ગોઠીએ પી.ટી.સી પ્રથમ વર્ષની પરીક્ષામાં 88.95 % સાથે અવ્વલ પરિણામ મેળવ્યું છે. જે બદલ રિંકલને...
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજથી શૈક્ષણિક કાર્યનો આરંભ
મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અત્યાર સુધી સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. અને ઓનલાઈન શૈક્ષણિક કાર્યના માધ્યમથી બે વિદ્યાર્થીઓ...
મોરબીમાં ધો. 10ની માર્કશીટ ન આવે ત્યાં સુધી ધો. 11માં પ્રવેશ પ્રક્રિયા નહીં :...
એકપણ વિદ્યાર્થી-વાલી પાસે શાળાઓ ફી નહીં ઉઘરાવી શકે : શાળાઓ માત્ર વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન જ કરી શકશે
મોરબી : કોરોના મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર...
સદગતની સ્મૃતિમાં જુના સાદુળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ
મોરબી : મોરબી જિલ્લામાં આવેલી જુના સાદુળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સદગતની સ્મૃતિમાં પાડલીયા પરિવાર દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જુના સાદુળકા પ્રાથમિક શાળાના...
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એક્સ્ટર્નલ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ કાલે ગુરુવારથી ભરાશે
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા બીએ-બીકોમ સેમેસ્ટર 6 અને એમએ (ઓલ)-એમકોમના સેમેસ્ટર 4ની પરીક્ષાના ઓનલાઇન આવતીકાલથી ભરવામાં આવશે.વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ પરથી ફોર્મ ભરવાના...
મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ સાયક્લોથોન યોજાઈ
રાજયમંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ
મોરબી : લોકોમાં પર્યાવરણ બચાવો અંગેની જાગૃતિ આવે એ માટે મોરબીની નીલકંઠ વિદ્યાલય દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.જેમાં રાજ્યમંત્રી દ્વારા...
માત્ર થોડી જાણકારી કોઈકનો જીવ બચાવી શકે : કારખાના કે શાળામાં ફર્સ્ટ એઇડની તાલીમ...
કોઇ પણ આપતી સમયે ફર્સ્ટ એડ કારગત નીવડે છે, એટલે દરેક વ્યક્તિએ માનવતાના ધોરણે ફર્સ્ટ એઇડની તાલીમ તો મેળવવી જ જોઈએ : માત્ર એક...
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં બીએમાં પ્રવેશ કાર્ય શરૂ
મોરબી : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં બીએ સેમેસ્ટર-1માં પ્રવેશ કાર્ય પણ શરૂ કરી...
પુત્રી અને પરિવારની જવાબદારી વચ્ચે મોરબીની દીકરીએ પાસ કરી TAT Sની પરીક્ષા
મોરબી : મોરબીની દીકરી અને હાલ જામનગર ખાતે સાસરે રહેલા ક્રિષ્નાબેન હેડાવે પુત્રી અને પરિવારની જવાબદારીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરીને TAT Sની પરીક્ષા...