મોરબીની સ્વામી નારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી
મોરબી : મોરબીની સ્વામી નારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રો દ્વારા આજે તા. 14 ડિસેમ્બરના રોજ શાળા ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવેલ...
ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે મોરબીની નવયુગ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધા યોજાઈ
મોરબી : રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે આજે તા. 14 ડિસેમ્બરના રોજ મોરબીની નવયુગ સાયન્સ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું....
મોરબીની આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું
મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન મહેતા આર્ટસ કોલેજમાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા યુવા મતદાર જાગૃતિ અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે...
જેતપરની તપોવન વિદ્યાલય દ્વારા શનિવારે તથા રવિવારે બિઝનેસ ટાયફૂનનો કાર્યક્રમ
મોરબી : જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યાલય દ્વારા આગામી તા. 14 અને 15 ડિસેમ્બરના રોજ શનિવારે તથા રવિવારે સવારે 9થી સાંજે 9 સુધી કોમર્સના...
સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલના પાંચ વિદ્યાર્થીઓની ડોઝબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
મોરબી : રમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ - ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી - મોરબીની...
મોરબી : મંગલમુર્તિ સ્કૂલમાં દિવ્યાંગો સાથે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી
મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઈ.ડી.સી પાસે માં મંગલમુર્તિ સ્કૂલમાં ગઈકાલે તા. 03 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઊજવણી કરવામા આવી હતી. આ...
મોરબીના સરસ્વતી શિશુમંદિર દ્વારા જ્ઞાનપંચમી નિમિત્તે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબીની શ્રી સરસ્વતી શિશુમંદિર શિશુવાટિકા દ્વારા ગઈકાલે દિનાંક ૦૧/૦૨/૨૦૧૯ને રવિવારે માગસર સુદ પાંચમ જે જ્ઞાન પંચમી દ્વારા ઓખાળવામાં આવે છે, તે નિમિત્તે...
ઘીયાવડ પ્રા. શાળાના ભૂતપૂર્વ આચાર્યએ વિદ્યાર્થીઓને દફતર અને સ્ટેશનરીની ભેટ આપી
વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી. જુના કણકોટ, તાલુકો - વાંકાનેરમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય નિર્મળાબેન રાનપરા અને તેમના પરિવાર દ્વારા ગામના તમામ બાળકોને ગુજરાતી...
ટંકારાની આર્ય વિદ્યાલયમમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ
ટંકારા : રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ રપ નવેમ્બરથી શરૂ થયો છે. જેનુ તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ ટંકારાની આર્ય વિદ્યાલયમ્...
મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મૂલ્ય શિક્ષણ અને પ્રવૃત્તિ શિક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવતી સામા કાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આજે ભારતીય બંધારણ દિવસની ઉજવણી થઇ હતી. જેમાં...