સાર્થક વિદ્યામંદિર દ્વારા મહારાજા નામદાર વાઘજી ઠાકોર બાપુને શ્રદ્ધાંજલી અપાઈ

મોરબી: સાર્થક વિદ્યામંદિર દ્વારા મોરબીના મહારાજા વાઘજી ઠાકોર બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વાઘજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને...

ઝોન કક્ષાના કલા મહોત્સવમાં કંઠય સંગીતમાં મોરબીનો હર્ષિત પ્રથમક્રમે

મોરબી : આજરોજ પાટણ ખાતે યોજાયેલ N.C.E.R.T New Delhi પ્રેરિત કલા ઉત્સવ-2018 ઝોન કક્ષાએ ઉત્તર ઝોનમાં કંઠય સંગીતમાં હર્ષિત કિશોરભાઈ શુકલે પ્રથમ ક્રમાંક મેળવી...

જેતપર ગામમાં વાલીઓ ખાનગી શાળાઓને બદલે આંગણવાડી તરફ વળ્યા

મોરબી : જેતપર ગામમાં આંગણવાડીના કર્મચારીઓ તથા ગામના યુવાનોના પ્રયત્નોથી વાલીઓ ખાનગી શાળાના બદલે આંગણવાડી તરફ પરત વળ્યાં હતા. વાલીઓને આંગણવાડી માટે આકર્ષિત કરવા માટે...

ટંકારા : સ્નેહલ રાણવાને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના શ્રી રામનગર પ્રાથમિક શાળામાં ધો. ૫માં અભ્યાસ કરતી સ્નેહલ પ્રવિણભાઈ રાણવાને પ્રતિભાશાળી વિધાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯‌-૨૦માં...

મોરબી : યુવા જ્ઞાનોત્સવમાં તપોવન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમે

જનરલ નોલેજ કવીઝ કોમ્પિટિશનમાં સમગ્ર જિલ્લામાં નામ રોશન કર્યું મોરબી : મોરબીમાં યોજાયેલ યુવા જ્ઞાનોત્સવમાં જનરલ નોલેજ કવીઝ કોમ્પિટિશનમાં જુદી-જુદી ૫૦ શાળાઓએ ભાગ લીધો હતો...

મોરબીના ખાખરાળા ગામના ખેડૂત પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવી

ખેડૂત પુત્રએ ધો.10માં 99.96 પીઆર મેળવીને ગ્રામ્ય વિસ્તારોમાં વિધાર્થીઓ લગન અને મહેનતથી ધારી સફળતા મેળવી શકતા હોવાનું પુરવાર કર્યું મોરબી : મોરબીના ખાખરાળા ગામના ખેડૂત...

11મીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા

મોરબી : શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ માટે બધા રાજ્યો અને કેન્દ્રસાશીત પ્રદેશોમાં જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા આગામી ૧૧.૦૮.૨૦૨૧ ના રોજ લેવામાં...

મોરબીના પત્રકાર નિલેશ પટેલનો પુત્ર મિત ધોરણ ૧૨ માં 98.21 પીઆર

મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીના પત્રકાર નિલેશ પટેલના પુત્ર મિત પટેલે 98.21 પીઆર મેળવી પટેલ પરિવારનું ગૌરવ વધાર્યું...

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં કાલે શનિવારે વિદ્યાર્થીઓ લિખિત અંકનું વિમોચન

અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ અંક તૈયાર કર્યા મોરબી : વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત સરસ્વતી શિશુમંદિર દ્વારા વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક...

મોરબીની નવયુગ બીએડ કોલેજનું સેમ-૨માં ઝળહળતું પરિણામ

જીંકલ રાંકજા અને પૂજા ભાલોડિયા ૯૪.૦૮ ટકા સાથે કોલેજમાં પ્રથમ મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ બીએડ કોલેજનું બીએડ સેમ-૨માં ઝળહળતું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...

વાંકાનેરના પંચાસીયા ગામે સુરાણી પરિવાર દ્વારા યજ્ઞ મહોત્સવ યોજાશે

વાંકાનેર : આગામી તારીખ 22 એપ્રિલ ને સોમવાર તથા 23 એપ્રિલ ને મંગળવારના રોજ પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞ મહોત્સવનું...

મોરબીના ઉમિયા આશ્રમે હનુમાન જયંતીએ ભંડારો યોજાશે

મોરબી : મોરબીના ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું છે. ઉમિયા આશ્રમ ખાતે તારીખ 23 એપ્રિલ ને મંગળવારના રોજ...