નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ કેરળ પુરપીડિત માટે ફંડ એકત્રિત કર્યું
મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ આજે મોરબીના વિવિધ પોઈન્ટ પર જઈને કેરળ પુર પીડિત માટે માત્ર એક જ કલાકમાં 30 હજાર રૂપિયા...
મોરબી : કોલેજના વિદ્યાર્થીઓએ પોકેટ મનીની રકમ પુરપીડિતો માટે દાનમાં આપી
દાનની રકમ પુરપીડિત વિસ્તારના બાળકો માટે શૈક્ષણિક કીટ માટે વપરાશે
મોરબી : મોરબીની વી.વી.આઈ.એમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુરપીડિત વિસ્તારના બાળકોને મદદ માટે પોકેટમની ની રકમ...
મોરબીનો છાત્ર સીએની પ્રવેશ પરીક્ષા માં ઉત્તીર્ણ
મોરબીના ચામુંડાનાગરમાં રહેતા રજકોટની હરિવંદના કોમર્સ કોલેજના પ્રથમવર્ષમાં અભ્યાસ કરતા કેતન સુરેશભાઈ ચાવડાએ સીએની પ્રવેશ પરીક્ષા પાસ કરવા બદલ મિત્રો,સબંધી અને સમગ્ર ચાવડા પરિવારે...
મોરબીની ઓમવીવીએમ કોલેજના છાત્રોએ પોકેટમનીમાંથી કેરળના પુરપીડિતોને સહાય કરી
છાત્રોએ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા રૂ. ૨૧ હજારનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો
મોરબી : કેરળની સહાય માટે મોરબીની ઓમ વીવીએમ કોલેજના છાત્રોએ આગળ આવીને જિલ્લા કલેક્ટરને...
મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજમાં છાત્રોને શાસ્ત્રોક્ત પરંપરાથી અપાયો પ્રવેશ
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની આરતી ઉતારી, કંકુ તિલક કરી ને મીઠું મો કરાવી આવકાર અપાયો
મોરબી : મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા આજ રોજ ધોરણ ૧૨ મા ઉતિર્ણ...
મોરબીનાં યુવાકવિ રવિ ડાંગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ -2017 માં હેટ્રિક
તાજેતરમાં તારીખ 1 ઓક્ટોબર થી 3 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા યુવક મહોત્સવમાં મોરબીનાં યુવા કવિ તથા રાજકોટની શ્રીમતિ એમ.ટી.ધમસાણિયા કોમર્સ કોલેજમાં S.y.B.com...
મોરબી : નવયુગ સંકુલ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી
મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલ નવયુગ સંકુલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી ઉપરાંત ગુરુ સમક્ષ...
મોરબીની છાત્રા બીએમાં અંગ્રેજી વિષય સાથે યુનિવર્સિટીમાં દ્વિતિય સ્થાને
મોરબી : મોરબીની આર.ઓ.પટેલ કોલેજની વિદ્યાર્થીની માનસેતા દિશા કાંતિલાલ એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીએમાં અંગ્રેજી વિષય સાથે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ, શહેર તેમજ...
મોરબી આર્ટ્સ કોલેજમાં સાડી પરિધાન સ્પર્ધા યોજાઈ
લેગીન્સ, જેગીન્સ અને પાશ્ચાત્ય સંસ્ક્રુતિ પાછળ અદ્રશ્ય થઈ રહેલી સાડીને ફરી યાદ કરાઈ
મોરબી : આજે બહેનોમાં વેસ્ટર્ન કલચરને કારણે લેગીન્સ, જેગીન્સ, હેરમ અને આવા...
સંસ્કૃતમાં મહાભારતની વિદુરનીતિ પર પીએચડી કરતી મોરબીની મુસ્લીમ યુવતી
ધો. 7 થી સંસ્કૃત વિષયને કારકિર્દીનું લક્ષ્ય બનાવીને સ્નાતક, અનુસ્તાક અને એમફીલમાં અનેક કિર્તીમાનો મેળવ્યા છે : કુરાન અને ગીતામાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ...