વાંકાનેર : કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારા, તે પરષોત્તમદાસના પુત્રનું તા.23/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / બહારગામ ટેલિફોનિક બેસણું તા.25/11/2021ને ગુરુવારના...

વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલનું અવસાન 

વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલ (ઉ.વર્ષ. ૫૦), તે અશ્વિનભાઇ રાવલ (ગાયત્રી પરિવાર)ના નાનાભાઇ તથા ધૈર્ય (ભોલુ) કર્તવ્યના પિતાશ્રી તથા નરેશભાઇ રાવલ (નિવૃત આર્મિ, ટંકારાવાળા)ના...

વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...

વાંકાનેર : ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલનું અવસાન

વાંકાનેર : મુળ ગામ મોરચંદ હાલ વાંકાનેર નિવાસી ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલ, તે જયદીપસિંહ, મયુરસિંહ અને ઉત્તમસિંહના પિતા તેમજ વેલુભા અને ભૂપતસિંહના ભાઈનું તા....

લુણસર : જય ગોરધનભાઈ સીતાપરાનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી જય ગોરધનભાઈ સીતાપરા, તે ગોરધનભાઈ અને પારૂલબેનના પુત્રનું તારીખ 14/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17...

વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર : પ્રતાપબા વિસુભા ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ભાયાતિ જાંબુડિયા હાલ વાંકાનેર નિવાસી પ્રતાપબા વિસુભા ઝાલાનું તારીખ 5 જૂન, 2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને...

વાંકાનેર : મનુભાઈ જેઠીરામ કુબાવતનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રામાનંદી બાવાજી મનુભાઈ જેઠીરામ કુબાવત (ઉંમર વર્ષ 60, શ્રીરામ ઘૂઘરાવાળા), તે પ્રશાંતભાઈ, હિરેનભાઈ (રઘુભાઈ), કૃપાલી બેનના પિતા તેમજ રમણીકભાઈ, કિશોરભાઈ,...

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ),...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)

ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચૂંટણીમાં મતદાન કરતી વખતે આંગળી પર લગાડતી શાહી આ કંપની બનાવે છે

લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે Morbi : હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી...

રાજકીય-સામાજિક આગેવાનોએ મોરબીમાં જારીયા પરિવાર આયોજિત કથાનો લ્હાવો લીધો

મોરબી : હાલ મોરબીમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો...

હળવદમાં ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે તા.23મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...

મોરબીના નારીચાણિયા હનુમાનજી મંદિરે તા.23મીએ હવન યોજાશે

મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...