નસીતપર : થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવારનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવાર(ઉ.વ.72),તે મનોજભાઈ,રાજેશભાઈ,ઉપેન્દ્રભાઈના પિતાશ્રી,જયમાલાબેન,ઉષાબેન અને રેખાબેનના સસરાનું તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.19ને શનિવારના રોજ સવારે 8...
સજનપરના પૂર્વ સરપંચ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન
ટંકારા : સજનપર નિવાસી પૂર્વ સરપંચ અને સેવા સહકારી મંડળી લી.ના પૂર્વ પ્રમુખ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.75),તે સહદેવસિંહ જાડેજા(97247 53056)(સજનપર સેવા સહકારી મંડળી લી.પ્રમુખ) અને...
નસીતપર : હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયાનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયા (ઉ.વ.49), તે હરજીવનભાઈ છગનભાઈ કુંડારીયાના પુત્ર, મનોજભાઈ,જયેશભાઈ, દિનેશભાઇ,ધર્મેન્દ્રભાઈના ભાઈ તથા પાર્થભાઈના પિતાશ્રીનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ...
લજાઈ : શાંતાબેન મહાદેવભાઈ કોટડીયાનું અવસાન
ટંકારા :લજાઈ નિવાસી શાંતાબેન મહાદેવભાઈ કોટડીયા (ઉ.વ.85), લાલજીભાઈ,વેલજીભાઈ,પ્રભુલાલભાઈ,નારણભાઈના માતાશ્રીનુ તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિકવાર તા.12ને શનિવારના રોજ રાખેલ છે.
મોરબી અપડેટના વિડિઓ...
ઉમિયાનગર : જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયાનું અવસાન
ટંકારા : ઉમિયાનગર નિવાસી જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયા,તે ચંદુભાઇના પુત્રનું તા.૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ બપોરે ૩ થી...
હડમતિયા : વસંતબેન રાજેશભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી વસંતબેન રાજેશભાઈ ખાખરીયા(ઉ.વ.44),તે રાજેશભાઈ શામજીભાઈ ખાખરીયાના પત્ની,રમેશભાઈ ખાખરીયાના ભાભી તેમજ આશિષ અને આનંદના માતાશ્રીનું તા.13ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતની...
હડમતીયા : લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયા (ઉ.વર્ષ 89)નું તા. 26-12-2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 30-12-2021ને ગુરૂવાર સવારે 8થી 11...
ટંકારા : બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયાનું અવસાન
ટંકારા : નેસડા નિવાસી બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયા(ઉ.વ.62),તે બચુભાઇના ભાઈ,શૈલેષભાઇ,સંજયભાઈના પિતાશ્રીનું તા.15ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા/લૌકીકવાર તથા પ્રસાદ સવારે 10 કલાકે તા.25ને...
કલ્યાણપર : રાજેશ્રીબેન મુકેશભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : કલ્યાણપર નિવાસી રાજેશ્રીબેન મુકેશભાઈ સવસાણી(ઉ.વ.38),તે મુકેશભાઈના પત્નીનું તા.12ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 તેમના...
નાના ખીજડિયા : પ્રભાબેન કાંતિલાલ બારૈયાનું અવસાન
ટંકારા : નાનાખીજડિયા નિવાસી પ્રભાબેન કાંતિલાલ બારૈયા,તે કાંતિભાઈ પ્રભુભાઈ બારૈયાના પત્નિ તથા કીર્તનભાઈ,કાંતિભાઈ બારૈયાના માતાશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ને સોમવારના...