ટંકારા : ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ નિધન
ટંકારા : ટંકારા આર્ય સમાજના સંચાલક તેમજ એમ.પી.દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય હસમુખભાઇ પરમાર તથા બીએસેનએલ વાળા અશોકભાઈના પિતા ધરમશીભાઈ માવજીભાઈ પરમારનુ તા. ૧૮ને સોમવારે...
ઓટાળા : નવલભાઈ મગનભાઈ દેસાઈનું અવસાન
ટંકારા : ઓટાળા નિવાસી નવલભાઈ મગનભાઈ દેસાઈ (ઉ.વ. 56), તે શાંતિલાલ (63523 03989), દામજીભાઈ (99090 64573) તથા હેમંતભાઈ (99986 35273)ના ભાઈનું તા. 28/11/2020ને શનિવારના...
બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈના માતુશ્રી જયાબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : બંગાવડી નિવાસી જયાબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૬૧), તે ચતુરભાઈ ગંગારામભાઈ દેત્રોજાના ધર્મપત્ની, તેમજ જીજ્ઞેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (સરપંચ -બંગાવડી ગ્રામ પંચાયત)ના માતૃશ્રીનું તા....
અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (02:00 PM)
મોરબી : પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ. 67), તે પ્રાણજીવનભાઈ અને ધનજીભાઈના ભાઈ, નીતિનભાઈ (99256...
ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન
ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...
ટંકારા નિવાસી જયાબેન ધેટીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.85) તે સ્વ. જીવરાજભાઈ ટપુભાઈ ધેટીયાના પત્ની, ઈશ્વરભાઈ ધેટીયા, કાંતીલાલ ધેટીયા, અરવિંદભાઈ ધેટીયા અને જગદીશભાઈ ધેટીયાના માતાનું...
હડમતીયા નિવાસી નાનજીભાઈ કુણપરાનું અવસાન
ટંકારા: હડમતીયા નિવાસી નાનજીભાઈ રતનાભાઇ કુણપરા (ઉ.વ.69) તે ભુપતભાઈ (98986 19544) અને રવિભાઈ (97253 19337) ના પિતાનું તારીખ 27/1/2023 ના રોજ અવસાન થયું છે....
સજનપર નીવાસી રાધાબેન રાઘવજીભાઈ કોરડીયાનું અવસાન
ટંકારા : સજનપર નીવાસી રાધાબેન રાઘવજીભાઈ કોરડીયા, તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ કોરડીયા તથા નરશીભાઈ રાધવજીભાઈ કોરડીયાના માતૃશ્રી, રાજેશભાઈ હરજીભાઈ કોરડીયા, નીલેશભાઈ નરશીભાઈ કોરડીયા તથા...
સખપર : નારણભાઈ ત્રિભોવનભાઈ કોરીંગાનું અવસાન
ટંકારા : મૂળ સખપર નિવાસી નારણભાઈ ત્રિભુવનભાઈ કોરીંગા (ઉંમર વર્ષ 85) નું તા. 7 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને લૌકિક...
સજ્જનપર : પ્રભાબેન નરશીભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : સજ્જનપર નિવાસી પ્રભાબેન નરશીભાઈ બરાસરા (ઉ.વ. ૬૬), તે રજનીકભાઈના માતુશ્રીનું તા. 02/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું સહિતની વિધી...