ટંકારા : હુસેનભાઇ મામદભાઇ ચૌધરીનું અવસાન

ટંકારા: ચૌધરી મામદભાઈ હાજીભાઈના પુત્ર અને આરડીસી બેંકના પૂર્વ કર્મચારી હુસેનભાઇ મામદભાઇ(ઉ.૭૦) તે રફીકભાઇ ચૌધરીના પિતાનું તા.૧૦ને શનીવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને...

લજાઈ : શાંતાબેન મહાદેવભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા :લજાઈ નિવાસી શાંતાબેન મહાદેવભાઈ કોટડીયા (ઉ.વ.85), લાલજીભાઈ,વેલજીભાઈ,પ્રભુલાલભાઈ,નારણભાઈના માતાશ્રીનુ તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિકવાર તા.12ને શનિવારના રોજ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ...

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...

ટંકારાના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરાનું અવસાન

ટંકારા : ટંકારાના કાપડના વેપારી અને જીનિંગના ઉધોગપતી ભુરાભાઇ જેરામભાઈ કણસાગરા તે ચંદુભાઇ ભુરાભાઇ અરવિંદભાઇ ભુરાભાઇ રમેશભાઈ ભુરાભાઇના પિતા તથા ટંકારા સિવિલ હોસ્પિટલના ડો....

ટંકારા : નર્મદાબેન પ્રાણજીવનભાઈ સોનીનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી નર્મદાબેન પ્રાણજીવનભાઈ સોની, તે સ્વ. પ્રાણજીવન રામજીભાઈ (પંજુભાઈ સોની)ના ધર્મપત્ની, મુકેશભાઈ, હસમુખભાઈ તથા અશ્વિનભાઈના માતુશ્રી, નટવરલાલ રામજીના ભાભી, ન્યારાવાળા ડાયાલાલ...

ટંકારા : કમળાબેન ગીરધરલાલ કટારીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા (ઉ.વ. ૮૨), તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના ધર્મપત્ની, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન...

ટંકારા : હિરાબેન મનજીભાઈ ભાલારાનું અવસાન

  ટંકારા : શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના ધર્મપત્નિ તથા અમ્રુતલાલ (ભાયલાલ) અને ભુપેન્દ્રભાઈના માતુશ્રી તેમજ ધનશ્યામભાઈ, હરેશભાઈ (ભગત) ના દાદીમાં હિરાબેન...

ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન

ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...

ટંકારા : હર્ષદભાઈ ગણેશભાઇ પરમારનું અવસાન, કાલે બેસણું

ટંકારા : મ.ક.સ.સુ જ્ઞાતિના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર (ઉ. વષઁ-૬૧), તે ટંકારાવાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈના ભાઈ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચાના જમાઈનુ...

મેઘપર (ઝાલા) : નાથાવન બાલવન ગોસાઈનું અવસાન

ટંકારા : મેઘપર (ઝાલા) નિવાસી નાથાવન બાલવન ગોસાઈ (ઉ.વ. 58), તે કિશનભાઈ (ટંકારા - મામલતદાર કચેરી, એટીવીટીમાં ઓપરેટર) તેમજ શક્તિવન ગોસાઈના પિતાશ્રીનું તા 17/11/2020ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....