લજાઈ નિવાસી હસમુખભાઈ મસોતનું અવસાન

ટંકારા: લજાઈ નિવાસી હસમુખભાઈ કરશનભાઈ મસોત (ઉ.વ.49) તે ચેતનાબેનના પતિ, તે મિલનભાઈ તથા જાનવીબેનના પિતા, તે મયુરીબેનના સસરાનું તારીખ 3/5/2023ના રોજ અવસાન થયું છે....

ટંકારાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ દેત્રોજાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ ખીમાભાઈ દેત્રોજા (ઉં.વ. 72) તે અનિલભાઈ થોભણભાઈ દેત્રોજા તથા જગદીશભાઈ થોભણભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા, વેલજીભાઈ...

લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન

ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

ટંકારાના હડમતિયા નિવાસી સુનિતાબેન મેરજાનું અવસાન 

ટંકારા : મૂળ ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને હાલ રાજકોટ નિવાસી પ્રવીણભાઈ તરશીભાઇ મેરજાના ધર્મપત્ની સુનિતાબેન પ્રવીણભાઈ મેરજા (ઉં. વ. 51) તે હરખજીભાઈ...

મિતાણા નિવાસી મનાભાઈ આપાભાઈ બસિયાનું અવસાન

ટંકારા : મિતાણા નિવાસી મનાભાઈ આપાભાઈ બસિયા (ઉ.વ.90) તે હીરાભાઈ બસિયા તથા બાબુભાઇ બસિયાનય તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા (પાણીઢોળ) તા.14ને...

ટંકારા: જબલપુર નિવાસી વાલજીભાઈ ફેફરનું અવસાન

  ટંકારા: જબલપુર નિવાસી વાલજીભાઈ નારણભાઈ ફેફર (ઉં. વ. 103) તે અંબારામભાઈ વાલજીભાઈ ફેફર (મો. નં. 9687825141) ના પિતા, બીપીનભાઈ અંબારામભાઈ ફેફર (મો. નં. 9925870133)...

હડમતીયા નિવાસી નાનજીભાઈ કુણપરાનું અવસાન

ટંકારા: હડમતીયા નિવાસી નાનજીભાઈ રતનાભાઇ કુણપરા (ઉ.વ.69) તે ભુપતભાઈ (98986 19544) અને રવિભાઈ (97253 19337) ના પિતાનું તારીખ 27/1/2023 ના રોજ અવસાન થયું છે....

લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી માનસ મહેન્દ્રભાઈ વામજા (ઉ.10) તે મહેન્દ્રભાઈ વામજાના પુત્રનું તારીખ 18-1-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

ટંકારાના લગધીરગઢ નિવાસી હસમુખભાઈ કરશનભાઈ બોડાનું અવસાન

ટકારા : ટંકારાના લગધીરગઢ નિવાસી સ્વ. કરશનભાઈ ઓધવજીભાઈ બોડાના પુત્ર હસમુખભાઈ કરશનભાઈ બોડા ઉ.43 તે પ્રભુલાલ ઓધવજીભાઈ બોડાના ભત્રીજા, પ્રકાશભાઈ કરશનભાઈ બોડા, વિનોદભાઈ કરશનભાઈ...

હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન 

ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....