ટંકારા નિવાસી નલીનાબેન લલિતભાઈ આશરનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી નવગામ ભાટિયા નલીનાબેન લલિતભાઈ આશર (ઉ.73) તે લલીતભાઈ વલ્લભદાસ આશરના ધર્મપત્ની, ક્રિષ્નાબેન હિતેનકુમાર આશરના માતૃશ્રી, સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ છીછીયા (અલીયાબાડા...
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયાનું અવસાન
ટંકારા : હડમતીયા નિવાસી રતિલાલ હંસરાજભાઈ રાણસરીયા (ઉં.વ.-૮૫) તે બેચરભાઈ રતિલાલ રાણસરીયા, ગોપાલભાઈ રતિલાલ રાણસરીયા, કાંતીલાલ રતિલાલ રાણસરીયાના પિતા તથા મયુર બેચરભાઈ રાણસરીયા, સુધીર...
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મરનું અવસાન
ટંકારા : ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર (ઉ.વ.84) તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ, ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ઘનશયામભાઈ) ભોજાણી-મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા-...
ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : ટંકારાના રોહિશાળા નિવાસી પાનીબેન મગનભાઈ સવસાણી (ઉ.વ.85) તે રમેશભાઈ (9913053590) તથા વિનોદભાઈ (9879767194) ના માતાનું તા.5 ને મંગળવારે અવસાન થયું છે. સદગતની...
ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના માતાનું અવસાન, 2 તારીખે બેસણું
મોરબી : મોરબી નિવાસી જયાબેન હરખજીભાઈ દેથરીયા (ઉં.વ. 97) તે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા, વશરામભાઈ હરખજીભાઈ દેથરીયાના માતા, વસંતાબેન દુર્લભજીભાઈ દેથરીયા, જશુબેન વશરામભાઈ...
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રીનું 97 વર્ષની વયે નિધન
મોરબી : ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય અને મોરબીના પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના માતુશ્રી જયાબેન હરખજીભાઈ દેથરીયાનું 97 વર્ષની વયે નિધન થતા...
ટંકારા નિવાસી જયાબેન ધેટીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.85) તે સ્વ. જીવરાજભાઈ ટપુભાઈ ધેટીયાના પત્ની, ઈશ્વરભાઈ ધેટીયા, કાંતીલાલ ધેટીયા, અરવિંદભાઈ ધેટીયા અને જગદીશભાઈ ધેટીયાના માતાનું...
ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...
ટંકારા : વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયાનું નિધન
ટંકારા : ટંકારાના વાઘગઢ નિવાસી યશકુમાર છગનભાઇ બારૈયા ( ઉ.વ.22) તે છગનભાઇ રવજીભાઈ બારૈયાના પુત્ર, કિશોરભાઈ રવજીભાઈ બારૈયા, વિનોદભાઈ રવજીભાઈ બારૈયાના ભત્રીજાનું તા. 12ને...
લજાઈ નિવાસી હસમુખભાઈ મસોતનું અવસાન
ટંકારા: લજાઈ નિવાસી હસમુખભાઈ કરશનભાઈ મસોત (ઉ.વ.49) તે ચેતનાબેનના પતિ, તે મિલનભાઈ તથા જાનવીબેનના પિતા, તે મયુરીબેનના સસરાનું તારીખ 3/5/2023ના રોજ અવસાન થયું છે....