રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન
મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ...
મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન
મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના...
નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના નસિતપર નિવાસી જીતેન્દ્રકુમાર શિવલાલભાઈ સવસાણી (ઉ. વ ૩૯) તે બીપીનભાઈના ભાઈ તેમજ ભાણજીભાઈ તથા મનસુખભાઈના ભત્રીજાનું તા. ૨૩/૧૦/૨૦૨૨ રવિવાર ના...
હડમતીયા નિવાસી હંસરાજભાઈ કામરીયાનું અવસાન
ટંકારાઃ હડમતીયા નિવાસી હંસરાજભાઈ મકનભાઈ કામરીયા (ઉં.વ. 94) તે અરવિંદભાઈ કામરીયા (મો.નં- 9428251001) તથા રજનિકાંતબાઈ કામરીયા (મો.નં.- 9978293161)ના પિતા, કિશનભાઈ રજનિકાંતભાઈ કામરીયા તથા જયદિપભાઈ...
ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન
ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...
મોરબી નિવાસી સરસ્વતીબેન મારૂ (લુહાર)નું અવસાન
મોરબી : નિવાસી લુહાર ગં. સ્વ. સરસ્વતીબેન પ્રેમજીભાઈ મારૂ તે સ્વ. પ્રેમજીભાઈ ગંગારામભાઈ મારૂના પત્ની, શંભુભાઈ (પ્રાણજીવનભાઈ), રસિકભાઈ, જયેશભાઈ, શૈલેષભાઈ તથા જીતેન્દ્રભાઈના માતાનું તારીખ...
મોરબી નિવાસી ચકુભાઈ વામજાનું અવસાન
મોરબીઃ મૂળ હડમતીયા અને હાલ મોરબી નિવાસી ચકુભાઈ ડાયાભાઈ વામજા (ઉં.વ. 92) તે ગં.સ્વ. ઉજીબેન વામજાના પતિ, તે કુંવરજીભાઈ વામજા તથા ઠાકરશીભાઈ વામજા તથા...
જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન કાલરિયાનું અવસાન
મોરબીઃ જીવાપર (સ) નિવાસી ક્રિષ્નાબેન શૈલેષભાઈ કાલરિયા (ઉં.વ. 22) તે શૈલેષભાઈ ડાયાભાઈ કાલરિયા (મો.નં. 99093 05425)ના પુત્રી, તે ડાયાભાઈ અંબારામભાઈ કાલરિયાના પૌત્રીનું અવસાન થયું...
સરવડ નિવાસી ડાઈબેન ગોગરાનું અવસાન
માળીયા (મી.): સરવડ નિવાસી ડાઈબેન આયદાનભાઈ ગોગરા (ઉં. વ. 60) તે આયદાનભાઈ મેસુરભાઈ ગોગરાના પત્ની, તે વિરાયતભાઈ મેસુરભાઈ ગોગરા, લક્ષ્મણભાઈ મેસુરભાઈ ગોગરા અને બાબુભાઈ...
મોરબી નિવાસી શેરબાનુ બુખારીનું અવસાન
મોરબી : જોન્સનગર નિવાસી શેરબાનુ જુશબમીયા બુખારી (ઉ.વ.55) તે જુશબમીયા બેકરીવાળાના ધર્મપત્ની, આશિફ તથા શબીરના માતા અને મદીનાબાઈ તથા રૂકસારબાઈના સાસુનું તારીખ 18/10/2022ના રોજ...