મોરબી નિવાસી ભાવેશભાઈ ભીંડી, તેઓના પત્ની અને પુત્ર-પુત્રીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી (ઉં.વ. 45) તેઓના પત્ની મીતાબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 40), પુત્રી ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 13) અને પુત્ર નિસર્ગ...

મોરબી નિવાસી તુલસીભાઈ બારોટનું અવસાન

મોરબી: મૂળ જોડીયા હાલ મોરબી લાયન્સનગર શનાળા રોડ નિવાસી તુલસીભાઈ મેરૂભાઈ બારોટ (ટીઆરબી જવાન) (ઉં. વ. 55) તે અનિલભાઈ તથા મહેશભાઈ તથા કિરણબેનના પિતાનું...

મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન 

મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે...

મોરબી : મયુર રમેશચંદ્ર મહેતાનું અવસાન

મોરબી : મયુર રમેશચંદ્ર મહેતા તે સ્વ.રમેશચંદ્ર છોટાલાલ મહેતાના સુપુત્ર, વિરલભાઈ તથા મેહુલભાઈના નાનાભાઈ, મહેશભાઇના મોટાભાઈનું તા.28ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ભક્તિ...

મોટા ખીજડીયા નિવાસી જયંતીભાઈ વ્યાસનું અવસાન 

મોટા ખીજડીયા : જયંતીભાઈ મણીભાઈ વ્યાસ (બરાસરા) (ઉ.વ.65) તે નીતિનભાઈ તથા પ્રવીણભાઈના પિતા તેમજ રસિકભાઈ વ્યાસ (મોરબી)ના વેવાઈનું તારીખ 26-10-2022 ના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલનું અવસાન

મોરબી : ઓ.ઝા.બ્રાહ્મણ મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.વ.60) તે બળવંતરાય (નિવૃત્ત શિક્ષક), હેમશંકરભાઈ (94080 05268) (નિવૃત્ત આચાર્ય મીડલ સ્કૂલ-મોરબી), અને...

મોરબી : ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮)નું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખારેચીયા વાળા તે હાલ મોરબી ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮) તે સ્વ રસિકલાલ ગંગારામભાઈ પીઠડીયાના ધમઁપત્નિ તથા ભાવિન ટેઈલર વાળા હસમુખભાઈ,...

ગાળા : હરખીબેન બચુભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મુ. ગાળા નિવાસી હરખીબેન બચુભાઈ કુંડારીયા, ઉમર વર્ષ-૮૩ તે અમૃતલાલ બચુભાઈ કુંડારીયા (9925547120), મનહરભાઇ બચુભાઈ કુંડારીયા(9638537992), કિશોરભાઈ બચુભાઈ કુંડારીયા(9825060355)ના માતા તેમજ રૂગનાથભાઈ...

મોરબી : કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ (ઉ. 98)નું અવસાન

મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ ઉ.વ 98 તે સ્વ. મહેશભાઈ વ્યાસ(જૂનાગઢ ) તેમજ પ્રવીણભાઈ વ્યાસ (મોટાભેલા વાળા) ના માતૃશ્રી અને સચીનભાઈ...

મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન

મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...