મોરબી નિવાસી ભાવેશભાઈ ભીંડી, તેઓના પત્ની અને પુત્ર-પુત્રીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી (ઉં.વ. 45) તેઓના પત્ની મીતાબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 40), પુત્રી ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી (ઉં.વ. 13) અને પુત્ર નિસર્ગ...

મોરબી નિવાસી તુલસીભાઈ બારોટનું અવસાન

મોરબી: મૂળ જોડીયા હાલ મોરબી લાયન્સનગર શનાળા રોડ નિવાસી તુલસીભાઈ મેરૂભાઈ બારોટ (ટીઆરબી જવાન) (ઉં. વ. 55) તે અનિલભાઈ તથા મહેશભાઈ તથા કિરણબેનના પિતાનું...

મોરબી નિવાસી બાબુભાઇ ચનિયારાનું અવસાન 

મોરબી : મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી બાબુભાઈ ગોકુળભાઈ ચનિયારા (ઉ.વ.74) તે રેવાભાઇના ભાઈ, તે જગદીશભાઈ (99099 68480) તથા નરેશભાઈ (99091 72955)ના પિતા, તે...

મોરબી : મયુર રમેશચંદ્ર મહેતાનું અવસાન

મોરબી : મયુર રમેશચંદ્ર મહેતા તે સ્વ.રમેશચંદ્ર છોટાલાલ મહેતાના સુપુત્ર, વિરલભાઈ તથા મેહુલભાઈના નાનાભાઈ, મહેશભાઇના મોટાભાઈનું તા.28ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ભક્તિ...

મોટા ખીજડીયા નિવાસી જયંતીભાઈ વ્યાસનું અવસાન 

મોટા ખીજડીયા : જયંતીભાઈ મણીભાઈ વ્યાસ (બરાસરા) (ઉ.વ.65) તે નીતિનભાઈ તથા પ્રવીણભાઈના પિતા તેમજ રસિકભાઈ વ્યાસ (મોરબી)ના વેવાઈનું તારીખ 26-10-2022 ના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલનું અવસાન

મોરબી : ઓ.ઝા.બ્રાહ્મણ મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કિશોરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.વ.60) તે બળવંતરાય (નિવૃત્ત શિક્ષક), હેમશંકરભાઈ (94080 05268) (નિવૃત્ત આચાર્ય મીડલ સ્કૂલ-મોરબી), અને...

મોરબી : ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮)નું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખારેચીયા વાળા તે હાલ મોરબી ચંદ્રીકાબેન રસિકલાલ પીઠડીયા (ઉ.વર્ષ-૬૮) તે સ્વ રસિકલાલ ગંગારામભાઈ પીઠડીયાના ધમઁપત્નિ તથા ભાવિન ટેઈલર વાળા હસમુખભાઈ,...

ગાળા : હરખીબેન બચુભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મુ. ગાળા નિવાસી હરખીબેન બચુભાઈ કુંડારીયા, ઉમર વર્ષ-૮૩ તે અમૃતલાલ બચુભાઈ કુંડારીયા (9925547120), મનહરભાઇ બચુભાઈ કુંડારીયા(9638537992), કિશોરભાઈ બચુભાઈ કુંડારીયા(9825060355)ના માતા તેમજ રૂગનાથભાઈ...

મોરબી : કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ (ઉ. 98)નું અવસાન

મોરબી : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાશીબેન લાભશંકરભાઈ વ્યાસ ઉ.વ 98 તે સ્વ. મહેશભાઈ વ્યાસ(જૂનાગઢ ) તેમજ પ્રવીણભાઈ વ્યાસ (મોટાભેલા વાળા) ના માતૃશ્રી અને સચીનભાઈ...

મોરબી: લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું અવસાન

મોરબી : લાલપર નિવાસી આણંદભાઈ પુનાભાઈ નંગાહનું તારીખ ૨૩-૧૦-૨૦૨૨ને રવિવાર અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૫-૧૦-૨૦૨૨ના રોજ રાત્રે 8 થી 10 તેમના નિવાસ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના બાદનપર નજીક જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લેતી એલસીબી

રૂ.૪૦ હજારની રોકડ સાથે રૂ.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબીની ટીમે રૂ. ૪૦ હજારની...

મોરબીમાં ધારવાળા હનુમાનજી મંદિરને શ્રીરામની રંગોળીથી સજાવાયુ

મોરબી: શહેર થતા જિલ્લામાં ઠેર ઠેર રામનવમી નિમિતે અનેકવિધ કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી-2માં ઉમીયા નગર પાસે આવેલા શ્રી...

મોરબીમાં યુદ્ધે ચડેલા આખલાએ મહિલાને અડફેટે લીધા : ગંભીર ઇજાઓ

મંદિરે ચાલીને જતા મહિલા રખડતા ઢોરના ત્રાસના ભોગ બન્યા, કાન અને માથામાંથી લોહી નીકળતા આઇસીયુંમાં દાખલ : પાલિકા હવે જાગે તો સારું! મોરબી : મોરબીમાં...

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

મોરબી: કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે. જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે...