મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન

  મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10...

મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન કાચરોલાનું અવસાન

  મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન મગનભાઈ કાચરોલા (ઉં. વ. 85) તે મગનભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના પત્ની, કેશવજીભાઈ મગનભાઈ કાચરોલા તથા નંદલાલ મગનભાઈ કાચરોલાના માતા, તે માવજીભાઈ...

ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન 

ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન

મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.

મોરબી નિવાસી દિપકભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ દેવીપુર હાલ મોરબી નિવાસી દિપકભાઈ મનજીભાઈ કુંડારિયા (ઉં.વ. 44) તે મનજીભાઈ દુદાભાઈ કુંડારિયા (સનાભાઈ) (મો.નં. 78598 74945)ના પુત્ર, કિશોરભાઈ મનજીભાઈ કુંડારિયા...

મોરબી : વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરાનું અવસાન, સોમવારે બેસણું

  મોરબી : વેજલપરવાળા હાલ મોરબી નિવાસી વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરા ( ઉ.વ.61) તેઓ સ્વ. પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાના પુત્ર, સુભાષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સ્વ. હર્ષાબેન પ્રવીણકુમાર પારેખ,...

મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી : કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 16મી નવેમ્બરે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુંદરકાંડના પાઠ પરમ પૂજ્ય ગુરુજી...

ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન

ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું...

પંચાસર નિવાસી તખતકુંવરબા ઝાલાનું અવસાન

મોરબી: મૂળ પંચાસર, હાલ ખંભાત નિવાસી તખતકુંવરબા લખધીરસિંહ ઝાલા તે લખધીરસિંહ પ્રભાતસિંહ ઝાલા (નિવૃત્ત પી.આઇ.)ના પત્ની, તે નાથુભા પ્રભાતસિંહ ઝાલાના ભાભીનું તારીખ 6-11-2022 ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...