મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10...
મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન કાચરોલાનું અવસાન
મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન મગનભાઈ કાચરોલા (ઉં. વ. 85) તે મગનભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના પત્ની, કેશવજીભાઈ મગનભાઈ કાચરોલા તથા નંદલાલ મગનભાઈ કાચરોલાના માતા, તે માવજીભાઈ...
ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન
ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન
મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.
મોરબી નિવાસી દિપકભાઈ કુંડારિયાનું અવસાન
મોરબી : મૂળ દેવીપુર હાલ મોરબી નિવાસી દિપકભાઈ મનજીભાઈ કુંડારિયા (ઉં.વ. 44) તે મનજીભાઈ દુદાભાઈ કુંડારિયા (સનાભાઈ) (મો.નં. 78598 74945)ના પુત્ર, કિશોરભાઈ મનજીભાઈ કુંડારિયા...
મોરબી : વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરાનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : વેજલપરવાળા હાલ મોરબી નિવાસી વિનોદકુમાર પ્રાણજીવનભાઈ રાણપરા ( ઉ.વ.61) તેઓ સ્વ. પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાના પુત્ર, સુભાષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સ્વ. હર્ષાબેન પ્રવીણકુમાર પારેખ,...
મોરબીમાં કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબી : કેસરીનંદન ગ્રુપ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 16મી નવેમ્બરે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સુંદરકાંડના પાઠ પરમ પૂજ્ય ગુરુજી...
ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન
ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત...
વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન
વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું...
પંચાસર નિવાસી તખતકુંવરબા ઝાલાનું અવસાન
મોરબી: મૂળ પંચાસર, હાલ ખંભાત નિવાસી તખતકુંવરબા લખધીરસિંહ ઝાલા તે લખધીરસિંહ પ્રભાતસિંહ ઝાલા (નિવૃત્ત પી.આઇ.)ના પત્ની, તે નાથુભા પ્રભાતસિંહ ઝાલાના ભાભીનું તારીખ 6-11-2022 ને...