મોરબી : ગીતાબેન માધવજીભાઈ જાદવનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગીતાબેન માધવજીભાઈ જાદવ(ઉ.વ. 47) તે જતીનના માતાનું તા, 21 ને સોમવારના રોજ અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તા. 24...
મોરબી : અનસોયાબેન ઘનશ્યામભાઈ સુરાણી, શુક્રવારે બેસણું
મોરબી : અનસોયાબેન ઘનશ્યામભાઈ સુરાણી ઉ.વ.63 તે રાજુભાઇ, હસુભાઈ, પંકજભાઈના માતૃશ્રીનું તા.21ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને શુક્રવારના રોજ 3થી 5...
નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ ઝાલાનું અવસાન
ટંકારાઃ નાના રામપર નિવાસી ઘનશ્યામસિંહ બચુભા ઝાલા તે સ્વ. બચુભાઈ પ્રભાતસિંહ ઝાલાના પુત્ર, તે અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (મો.નં. 97128 81381) તથા નિકુલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના...
નાનીવાવડી નિવાસી વલમજીભાઇ રૂપાલાનું અવસાન
મોરબી : નાનીવાવડી નિવાસી વલમજીભાઇ કેશાભાઈ રૂપાલા (ઉ.વ.85) તે દિનેશભાઈ તથા વિઠ્ઠલભાઈના પિતા (99782 06526)નું તારીખ 18/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
ઉમિયાનગર નિવાસી રમેશભાઈ બોરસાણીયાનું અવસાન
ટંકારા: ઉમિયાનગર નિવાસી રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા (ઉ.વ.52) તે સાગરભાઇના પિતા તથા અરજણભાઈના ભાઈનું તારીખ 17/11/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 21/11/2022...
મોરબી નિવાસી કિશોરભાઈ સાણંદિયાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી કિશોરભાઈ વાલજીભાઈ સાણંદિયા (ઉં.વ. 48) તે હિત કિશોરભાઈ સાણંદિયાના પિતા, દિનેશભાઈ વાલજીભાઈ સાણંદિયા તથા જગદિશભાઈ વાલજીભાઈ સાણંદિયાના ભાઈનું તારીખ 18-11-2022 ને...
મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10...
મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન કાચરોલાનું અવસાન
મોરબી: ગાળા નિવાસી કસ્તુરબેન મગનભાઈ કાચરોલા (ઉં. વ. 85) તે મગનભાઈ પ્રેમજીભાઈ કાચરોલાના પત્ની, કેશવજીભાઈ મગનભાઈ કાચરોલા તથા નંદલાલ મગનભાઈ કાચરોલાના માતા, તે માવજીભાઈ...
ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન
ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન
મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.