કરમશીભાઇ આંબાભાઈ કાંજીયાનું નિધન : લૌકિકપ્રથા મોકૂફ

માળીયા મી. : મોટા દહીંસરા (ક્રિષ્નાનગર) નિવાસી કરમશીભાઇ આંબાભાઈ કાંજીયા તે, સ્વ. ગોવિંદભાઈ આંબાભાઈના ભાઈ તથા રમેશભાઈ, ચતુરભાઈ, સ્વ. વિનોદભાઈના પિતાનું તારીખ ૧૩/૦૯/૨૦૨૦ને રવિવારના...

મોરબી : હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડનું અવસાન

મોરબી : મોરબીના નાની બજાર વિસ્તારના નિવાસી હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ (સીટી વિઝન કેબલવાળા) નું તા.25 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું...

મોરબી : ‘જે ભગવાન’ કરશનભાઇ મલાભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઈન રોડ પર રામદેવપીરના મંદિર પાસે રહેતા અને નિવૃત રેલવે કર્મચારી તથા આયુર્વેદિક ઔષધીઓથી અનેક લોકોના અસાધ્ય રોગને...

મોરબી : જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરા (ઉ.વ. 63), તે કાંતિભાઈ પ્રવીણભાઈ અને સુભાષભાઈના પિતા તેમજ નિકુંજભાઈના પિતાનું તા. 21/10/2020ને બુધવારના...

ઘુનડા (ખાનપર) : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રાનું નિધન

મોરબી : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રા તે, શાંતિલાલ લવજીભાઈ કાસુન્દ્રા (9821222750), દિનેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રા (9913624144)ના પિતાનું તારીખ ૧૨/૧૧/૨૦૨૦ને ગુરુવારના રોજ ગામ ઘુનડા (ખાનપર) ખાતે અવસાન...

મોરબી : અશોકભાઈ હાકેમચંદ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ હાકેમચંદ મહેતા (ઉ.વ. 64), તે સ્વ. હાકેમચંદ જગજીવન મહેતાના પુત્ર, ગીરીશભાઈના મોટાભાઈ, દર્શનભાઈ, યશભાઈ તથા નેહાબેનના પિતાશ્રી, પરેશભાઈ રસિકલાલ...

શનાળા : મનોજભાઈ હરિલાલ કુકરવાડિયાનું અવસાન

મોરબી : મૂળ જામનગરના વેરતિયાના વતની અને હાલ મોરબીના શનાળા નિવાસી મનોજભાઈ હરિલાલ કુકરવાડિયા (ઉ.વ. 55)નું તા. 07/12/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક...

નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન

હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ...

મોરબી : અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફનું અવસાન

મોરબી : નવગામ ભાટીયા અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફ (ઉ.વ. 80), તે સ્વ. બાલમુકુદ ઓધવજી શ્રોફના પત્ની, સ્વ. મધુસુદનભાઈ શ્રોફ, દ્વારકાદાસ શ્રોફ (પારેખ શેરી) તથા ભારતીબેન...

મોરબી : વિનોદભાઈ સુખલાલ શાહનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ સુખલાલ શાહ (ઉ.વ. 82), તે સુખલાલ રાયચંદ શાહના પુત્ર, મિનેશભાઈ (94267 88176), ભાવેશભાઈ (પ્રમુખ, વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, 98799 10481,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...

ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા...

હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...