કરમશીભાઇ આંબાભાઈ કાંજીયાનું નિધન : લૌકિકપ્રથા મોકૂફ
માળીયા મી. : મોટા દહીંસરા (ક્રિષ્નાનગર) નિવાસી કરમશીભાઇ આંબાભાઈ કાંજીયા તે, સ્વ. ગોવિંદભાઈ આંબાભાઈના ભાઈ તથા રમેશભાઈ, ચતુરભાઈ, સ્વ. વિનોદભાઈના પિતાનું તારીખ ૧૩/૦૯/૨૦૨૦ને રવિવારના...
મોરબી : હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડનું અવસાન
મોરબી : મોરબીના નાની બજાર વિસ્તારના નિવાસી હર્ષદભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ (સીટી વિઝન કેબલવાળા) નું તા.25 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું...
મોરબી : ‘જે ભગવાન’ કરશનભાઇ મલાભાઈ સોલંકીનું અવસાન
મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઈન રોડ પર રામદેવપીરના મંદિર પાસે રહેતા અને નિવૃત રેલવે કર્મચારી તથા આયુર્વેદિક ઔષધીઓથી અનેક લોકોના અસાધ્ય રોગને...
મોરબી : જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન
મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરા (ઉ.વ. 63), તે કાંતિભાઈ પ્રવીણભાઈ અને સુભાષભાઈના પિતા તેમજ નિકુંજભાઈના પિતાનું તા. 21/10/2020ને બુધવારના...
ઘુનડા (ખાનપર) : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રાનું નિધન
મોરબી : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રા તે, શાંતિલાલ લવજીભાઈ કાસુન્દ્રા (9821222750), દિનેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રા (9913624144)ના પિતાનું તારીખ ૧૨/૧૧/૨૦૨૦ને ગુરુવારના રોજ ગામ ઘુનડા (ખાનપર) ખાતે અવસાન...
મોરબી : અશોકભાઈ હાકેમચંદ મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ હાકેમચંદ મહેતા (ઉ.વ. 64), તે સ્વ. હાકેમચંદ જગજીવન મહેતાના પુત્ર, ગીરીશભાઈના મોટાભાઈ, દર્શનભાઈ, યશભાઈ તથા નેહાબેનના પિતાશ્રી, પરેશભાઈ રસિકલાલ...
શનાળા : મનોજભાઈ હરિલાલ કુકરવાડિયાનું અવસાન
મોરબી : મૂળ જામનગરના વેરતિયાના વતની અને હાલ મોરબીના શનાળા નિવાસી મનોજભાઈ હરિલાલ કુકરવાડિયા (ઉ.વ. 55)નું તા. 07/12/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક...
નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન
હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ...
મોરબી : અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફનું અવસાન
મોરબી : નવગામ ભાટીયા અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફ (ઉ.વ. 80), તે સ્વ. બાલમુકુદ ઓધવજી શ્રોફના પત્ની, સ્વ. મધુસુદનભાઈ શ્રોફ, દ્વારકાદાસ શ્રોફ (પારેખ શેરી) તથા ભારતીબેન...
મોરબી : વિનોદભાઈ સુખલાલ શાહનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વિનોદભાઈ સુખલાલ શાહ (ઉ.વ. 82), તે સુખલાલ રાયચંદ શાહના પુત્ર, મિનેશભાઈ (94267 88176), ભાવેશભાઈ (પ્રમુખ, વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, 98799 10481,...