મોરબી નિવાસી ડાયાભાઈ ધોળકીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ ધોળકીયા (ઉં. વ. 91) તે ગં. સ્વ. લાભુબેન ડાયાલાલ ધોળકીયાના પતિ, નયનભાઈ તથા હિરેનભાઈ તથા ડો. પૂર્ણિમા જે....
મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન
મોરબીઃ નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરિયાના પત્નીનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 15-12-2022 ને...
હડમતીયા નિવાસી ગીતાબેન કામરીયાનું અવસાન
ટંકારા: હડમતિયા નિવાસી ગીતાબેન ભુદરભાઈ કામરીયા (ઉં.વ. 53) તે ભુદરભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9825375965)ના પત્ની, નારણભાઈ પુંજાભાઈ કામરીયા (મો.9998449921) તથા મગનભાઈ પુંજાભાઈ કામરીયા (મો.98793 32217)...
હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી મહેશભાઈ નરભેરામભાઈ કામરીયા ઉ.વ.૪૦ નું તા.૧૩/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.15/12/2022 ગુરુવારે સવારે ૮ થી ૧૦...
મોરબી: નીતાબેન ખરચારિયાનું અવસાન
મોરબી : નીતાબેન ચંદ્રેશકુમાર ખરચરિયા (ઉં.વ. 36) તે મોરબી નિવાસી રમણીકભાઈ આર. પનારાના પુત્રી અને કિશન આર. પનારાના બેનનું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ...
મોરબી નિવાસી ગીતાબેન દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન નયનભાઈ દવે તે સ્વ. નયનભાઈ ત્રીપૂરાશંકર દવેના પત્નીનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી સિંધાભાઈ પરસાડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સિંધાભાઈ મોમભાઈ પરસાડિયા (ભરવાડ) (ઉં.વ. 82)નું તારીખ 13-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-12-2022 ને ગુરુવારના...
મોરબી નિવાસી માલતીબેન ગાંધીનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી માલતીબેન વિનોદરાય ગાંધી (ઉં.વ. 75)નું તારીખ 11-12-2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ...
ચમનપર નિવાસી લાભુબેન અઘારાનું અવસાન
મોરબીઃ ચમનપર નિવાસી લાભુબેન કાનજીભાઈ અઘારાનું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-12-2022 ને શનિવારના રોજ બપોરે 2 થી...
નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડારિયાનું અવસાન
મોરબી : નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડરિયા (ઉ.વ. 48) તે મિતના પિતાનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શનિવારે રાત્રે...