મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024...

મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન 

મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન

વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક...

આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭...

ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદાનું અવસાન

મોરબી : મૂળ મહુવા નિવાસી હાલ રાજકોટ ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદા (ઠક્કર) (ઉ.વ.74) તે ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ ઠક્કરના ધર્મપત્ની, ડો.અમિતભાઇ ભરતભાઇ પોંદાના કાકી, ભાવનગર નિવાસી જીવણલાલ...

મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના...

મોરબી નિવાસી પ્રભુભાઈ લોરીયાનું અવસાન

મોરબી : મૂળ વાઘપર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ લક્ષ્મણભાઈ લોરીયા (ઉં.વ. 71) તે હરજીવનભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825222584), મનસુખભાઈ લાલજીભાઈ ઘોડાસરા (મો.નં. 9825314713), વસંતભાઈ...

ટંકારા નિવાસી તુલસીભાઈ ભાલોડિયાનું અવસાન

ટંકારા : તુલસીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયા ઉમર વર્ષ 79 તે રમાબેન તુલસીભાઈ ભાલોડીયાના પતિ, ભરતભાઈ (99798 50767), સુરેશભાઈ (98790 95372), હિતેશભાઈ, સંજયભાઈ તથા અલ્પેશભાઈના પિતાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....

REAL ESTATE : પ્લોટ વેચવાનો છે, શેડ ભાડે આપવાનો છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક લાલપર હાઇવે ટચ અનેક સુવિધાઓથી સજ્જ પ્લોટ વેચવાનો છે. આ સાથે એક શેડ પણ ભાડે આપવાનો છે....