જસમતગઢ નિવાસી બચુભાઈ થોભણભાઈ મોરડીયાનું અવસાન
મોરબી : જસમતગઢ નિવાસી મોરડીયા બચુભાઈ થોભણભાઈ (ઉ.વ.83) તે ધરમશીભાઇ (9714456165), ચીમનભાઈ (8511857220) ના પિતાનું તા. 4ને સોમવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તેમજ...
મોરબી : બતુલબાઈ આદમઅલી કાલાવડવાલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બતુલબાઈ આદમઅલી કાલાવડવાલા, તે મર્હુમ જાફરભાઈ અલીભાઈ કોલંબોવાલાના બૈરો(પત્ની) શીરીનબેન, અસગરભાઈ, તૈયબભાઇ, ફખરુદ્દીનભાઈ, નસીમબેન(રાજુલા)ના મા-સાહેબાનું આજરોજ તારીખ 29ને બુધવારે મોરબી...
ઘુનડા (ખાનપર) : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રાનું નિધન
મોરબી : લવજીભાઈ રાઘવજીભાઈ કાસુન્દ્રા તે, શાંતિલાલ લવજીભાઈ કાસુન્દ્રા (9821222750), દિનેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રા (9913624144)ના પિતાનું તારીખ ૧૨/૧૧/૨૦૨૦ને ગુરુવારના રોજ ગામ ઘુનડા (ખાનપર) ખાતે અવસાન...
મોરબીના વાલજીભાઇ અંબારામભાઈ પંચાસરાનું અવસાન
મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની...
રવાપર નિવાસી સવિતાબેન ચારોલાનુ અવસાન
મોરબી : રવાપર નિવાસી સવિતાબેન ભાણજીભાઈ ચારોલા (ઉં. વ. 63) તે ભાણજીભાઈ ભગવાનજીભાઈ ચારોલાના પત્ની તથા સુરેશભાઈ, મનસુખભાઈ અને ભરતભાઈના માતાનું તારીખ 29ને ગુરુવારના...
મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી(ઉ.વ.96)નું અવસાન, સોમવારે બેસણું
મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી ( ઉ.વ.96) તે સ્વ.છગનલાલ કાનજીભાઈ ભોજાણીના પત્ની, જીવરાજભાઈ જશરાજભાઈ પોપટના પુત્રી, મહેશભાઇ ભોજાણી, મનોજભાઈ ભોજાણીના માતૃશ્રી, સ્વ.શાંતાબેન કૃષ્ણદાસ કારીયા,...
ટંકારા નિવાસી શાંતાબેન લોનું અવસાન
ટંકારા : શાંતાબેન હરજીભાઈ લો (ઉ.વ.87) તે સ્વ. હરજીભાઈ રાધવજીભાઈ લોના પત્ની, જાદવજીભાઈ, વિરજીભાઈ તથા કાંતીલાલના માતુશ્રી અને રાજેશ જાદવજીભાઈ, કનિસ વિરજીભાઈ અને રજનીકાંત...
મોરબી : પીર રતનસિંહ સોનજી સોઢાનું અવસાન
મોરબી : મૂળ પાકિસ્તાનના દીપલો તાલુકાના લખતિયાર ગામના વતની અને હાલ મોરબી નિવાસી પીર રતનસિંહ સોનજી સોઢા (ઉ.વર્ષ 80), તે અર્જુનસિંહના પિતા, આમજી સોનજી,...
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...
મોરબી નિવાસી ગોરધનભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : મુળ જાંબુડા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ ખોડાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.65) તે ગુણવંતભાઈ તથા રાકેશભાઈના પિતા, મનજીભાઈ, કાનજીભાઈ તથા મગનભાઈના ભાઈ અને મુકેશભાઈ, સંજયભાઈ...