વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...

વાંકાનેર : જરીનાબેન ગફારભાઈ રાઠોડનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી જરીનાબેન ગફારભાઈ રાઠોડ (ઉ.વ. 65), તે હાજી ઇસ્માઇલ નુરમામદના પુત્રવધુ, ગફારભાઈના પત્ની, મકસુદના માતુશ્રી, ફારૂકભાઈ (ગેલેક્સી પ્રેસ) અને મહંમદભાઇ (વાંકાનેરના...

મોરબી : પ્રજ્ઞાબેન નવીનભાઈ રાયગગલાનું અવસાન

મોરબી :મૂળ નવાગામ હાલ રાજકોટ નિવાસી ભાટિયા પ્રજ્ઞાબેન નવીનભાઈ રાયગગલા (ઉ.વ. ૬૫), તે નવીનભાઈ રાયગગલા (નિવૃત ચીફ ઓફિસર-કોડીનાર નગરપાલિકા)ના ધર્મપત્ની, સ્વ.ચમનભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ,...

વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહનું અવસાન

  વાંકાનેર : જાડેજા દિગ્વિજયસિંહ અશોકસિંહ( કોટડા નાયાણી) તે જાડેજા અશોકસિંહ ભરતસિંહના પુત્ર, જાડેજા ગજેન્દ્રસિંહ અશોકસિંહના ભાઈનું તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે...

જીવાપર : સવજીભાઈ લાલજીભાઈ વિઠલાપરાનું અવસાન

મોરબી : મૂળ જીવાપરના વતની, હાલ અમદાવાદ નિવાસી સવજીભાઈ લાલજીભાઈ વિઠલાપરા (ઉ.વ. ૮૭), તે ભગવાનજીભાઈ સવજીભાઈ વિઠલાપરા (મો. ૯૦૧૬૮ ૩૩૦૩૧), પ્રભુભાઈ સવજીભાઈ વિઠલાપરા (મો....

સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન

હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...

મોરબી : કિશોરકુમાર વેણીલાલ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મીરાણી કિશોર વેણીલાલ (ઉ.વ. 57), તે વેણીલાલ માવજીભાઈના પુત્ર, ચમનલાલ, ભોગીલાલ, મનોજભાઈ, મોહિતભાઈ, ચિરાગભાઈના પિતા, દિનેશભાઇ સવજીભાઈ પંડિતના જમાઇ, મનોજભાઈ...

મોરબી : પાર્થભાઈ મણિલાલ કાસુન્દ્રાનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

મોરબી : મોરબી નિવાસી પાર્થભાઈ મણિલાલ કાસુન્દ્વા ઉ.વ.24 તે મણિલાલ કચરાભાઈ કાસુન્દ્રાના પુત્રનું તા.15 ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.16 ને...

માળિયા : ક્રિષ્નાનગર નિવાસી નાથીબેન મકનભાઈ કાવરનું અવસાન

  માળિયા : ક્રિષ્નાનગર (મોટાં દહિસરા) નિવાસી નાથીબેન મકનભાઈ કાવર તે ભવાનભાઈ (મો.૯૭૧૪૦ ૨૨૫૪૮) તથા પ્રવિણભાઇ (મો.૯૬૨૪૭ ૭૭૮૩૧)ના માતૃશ્રીનું તા.૨૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલાનું અવસાન

મોરબી : કરશનભાઇ અવચરભાઇ ચારોલા (ઉ.વ. ૭૦), તે શૈલેષભાઈ અને નિલેષભાઈના પિતાશ્રી તેમજ વલ્લભભાઈના ભાઈનું તા- ૦૮/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...

ઉનાળામાં 1એપ્રિલથી 31 જુલાઈ સુધી વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ

મોરબી : ઉનાળો શરૂ થતાં જ આકરા તાપની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના તમામ ધારાશાસ્ત્રીઓને અદાલતોમાં કાળો...