મોરબી જિલ્લા કલેકટરના પિતાશ્રીનું અવસાન
મોરબી : મોરબી જિલ્લા કલેકટર ઘનશ્યામભાઈ તથા મુકેશભાઈ, પ્રવિણભાઈ અને પ્રદીપભાઈના પિતાશ્રી તનસુખલાલ મગનલાલ પંડયા ઉ.87નું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી અજયભાઈ વોરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયાશંકરભાઈ વોરાના પુત્ર અજયભાઈનું તા.5ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.6ને ગુરુવારે સાંજે 4 થી 5 કલાકે રિલીફ નગર, અજરામર...
મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવતનું નિધન
મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવત તે દિનેશભાઇના માતૃશ્રી તથા ચિરાગ, ભાવિકના દાદીનું તા. 4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર...
મોરબી : મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલાનું અવસાન
મોરબી : મૂળ ભક્તિનગર હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ ભાણજીભાઈ છત્રોલા ( ઉ.વ.72) તે દિનેશભાઇ તથા બળદેવભાઈના પિતાશ્રીનું તા. 5ને બુધવારના રોજ અવસાન થયેલ છે....
મોરબી : જવાહરભાઈ જેરામભાઈ સંઘવીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જવાહરભાઈ જેરામભાઈ સંઘવી ઉ.વ.82 તે સ્વ. જેરામભાઈ રૂપચંદભાઈ સંઘવીના પુત્ર તેમજ જયંતભાઈ અને દિલીપભાઈના પિતામુ તા.5ના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી કરશનભાઈ ગોપાણીનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી કરશનભાઈ ભગવાનજીભાઈ ગોપાણી (ઉં.વ. 67) તે ગં.સ્વ. સરોજબેન કરશનભાઈ ગોપાણીના પતિ, તે કલ્પેશભાઈ કરશનભાઈ ગોપાણીના પિતા, તે કાંતિલાલ ભગવાનજીભાઈ ગોપાણી તથા...
મોરબી નિવાસી અલ્પેશભાઈ સાણજાનું અવસાન
મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી અલ્પેશભાઈ ગોપાલભાઈ સાણજા (ઉં.વ. 34) તે ગોપાલભાઈ કાનજીભાઈ સાણજાના પુત્ર, તે ગણેશભાઈ કાનજીભાઈ સાણજા, સ્વ. નરેશભાઈ કાનજીભાઈ...
રવાપર નિવાસી કાનજીભાઈ હરિભાઈ કોઠિયાનું અવસાન
મોરબી : રવાપર નિવાસી કાનજીભાઈ હરિભાઈ કોઠીયા (ઉ.વ.85) તે. દિનેશભાઇ કાનજીભાઈ , રાજેશભાઈ કાનજીભાઈ અને નવીનભાઈ કાનજીભાઈના પિતા તેમજ સુજલ દિનેશભાઇ, ઉત્તમ રાજેશભાઈ અને...
મોરબી નિવાસી મગનભાઈ હાડાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી મગનભાઈ કાનજીભાઈ હાડાનું અવસાન થયું છે. તેઓનું બેસણું તારીખ 3-4-2023 ને સોમવારના રોજ 4 થી 6 વાગ્યે તેઓના નિવાસસ્થાન બોરીચા વાસ,...
મોરબી નિવાસી જીવતીબેન ભાણજીભાઈ વડાવિયાનું અવસાન
મોરબી: મુ.ખાખરાળા, હાલ મોરબી નિવાસી જીવતીબેન ભાણજીભાઈ વડાવિયા તે ભીખાભાઈ વડાવિયા, પ્રવિણભાઈ વડાવિયાના માતા, રાકેશભાઈ, અવિનાશભાઈ, મંથનભાઈના દાદીનું તા. ૧ને શનિવારના અવસાન થયું છે....