મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી)નું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી) (ઉ.વ.85) તે ધર્મેન્દ્ર (ધીરૂભાઈ) મહેશભાઈ (7990996958), (8200653892) ના પિતાનું તા. 21નેે ગુરુવારે અવસાન થયું છે. સદગતનું...

મોરબી નિવાસી લાભુબેન ધરવલીયાનું અવસાન

મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી લાભુબેન જગજીવનભાઈ ધરવલીયા (ઉં.વ. 88) તે સ્વ. જગજીવનભાઈ વાઘજીભાઈ ધરવલિયાના પત્ની, અરવિંદભાઈ (મો.નં. 9825493636), મુકેશભાઈ (એંજલ વુડન...

મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) પંડયાનું અવસાન

મોરબી : ઘુંટુ નિવાસી નેહાલીબેન (નિશાબેન) ભાવેશભાઈ પંડયા (ઉમર વર્ષ 38) તે ભાવેશભાઈ કિશનભાઇ પંડયાના પત્ની, કિશનભાઇ વેણીલાલ પંડયાના પુત્રવધુ તથા રાજભાઈ અને કાર્તિકભાઈના...

મોરબી નિવાસી માધવજીભાઈ સુવારિયા (માધાબાપા)નું અવસાન, આજે સાંજે સ્મશાનયાત્રા

મોરબી : મૂળ શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારિયા (માધાબાપા) (ઉં.વ. 74) તે ગીરીશભાઈ સુવારિયા તથા મનોજભાઈ સુવારિયાના પિતાનું 21-3-2024 ને ગુરુવારના રોજ...

મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ કાવઠીયાનું અવસાન

મોરબી : બેલા નિવાસી ભગવાનજીભાઈ ગોવિંદભાઈ કાવઠીયા (ઉં.વ. 60) તે માવજીભાઈ કાવઠીયા તથા કેશવજીભાઈ કાવઠીયાના ભાઈ, દિનેશભાઈ કાવઠીયા (મો.નં. 9727968898)ના પિતાનું તારીખ 21-3-2024 ને...

22 માર્ચે ગુ. હાઉસિંગ બોર્ડ ખાતે સ્વ. બાલુબેન વાઘેલાના સ્મરણાર્થે ભજન સંતવાણીનું આયોજન

મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે સ્વ. બાલુબેન દેવજીભાઈ વાઘેલાની સ્મરણાર્થે તારીખ 22 માર્ચ ને શુક્રવારે રાત્રે 9 કલાકે ભજન સંતવાણીનું આયોજન કરવામાં...

લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજા (ઉ.વ.85) તે કાંતિલાલ, મગનભાઈ, રજનીકાંતભાઈ, અશ્વિનભાઈના માતૃશ્રીનું તા.20ના રોજ અવસાન થયેલ છે.

મોરબી : જુની પીપળી નિવાસી મણિલાલ જેઠલોજાનું અવસાન

મોરબી : જુની પીપળી નિવાસી મણિલાલ હંસરાજભાઈ જેઠલોજા તે ગિરીશભાઈ જેઠલોજા અને રોહિતભાઈ જેઠલોજાના પિતાનું તારીખ 19-3-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જાડેજાનું અવસાન

મોરબી : શક્તિનગર રવાપર (નદી) નિવાસી ગીતાબા જયવંતસિંહ જાડેજા (ઉં. વ. 46) તે જયવંતસિંહ જાડેજાના પત્ની, પ્રતાપસિંહ આર. ઝાલાના પુત્રી, EX સુબેદાર મેજર સહદેવસિંહ...

મોરબી: વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા (ઉ.વ.40) તે જયશ્રીબેનના પતિ, ઘનશ્યામભાઈ, અંસોયાબેનના પુત્ર, ચંદ્રેશભાઈ, ભાવનાબેનના નાના ભાઈ, હેરી, માનવના પપ્પા, પ્રસાંતના કાકા, હીતેશકુમાર વસંતભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...

ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા...

હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...