મોરબી નિવાસી પ્રવિણાબેન ભમ્મરનું અવસાન 

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી પ્રવિણાબેન અમૃતલાલ ભમ્મર (ઉં.વ. 77) તે સ્વ. અમૃતલાલ છગનલાલ ભમ્મરના પત્ની, રાજેન્દ્ર અમૃતલાલ ભમ્મર (મો.નં.98252 31820) વિજય...

મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશીનું અવસાન

મોરબી : દિનેશભાઇ નવલશંકર જોશી રીટાયર્ડ પીજીવીસીએલ કર્મચારી) ( ઉ.વ.74) તે દિલીપભાઈના મોટાભાઈ તથા મૌલિકભાઈ, હેમંતભાઈના પિતાનું તા.3ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને...

વાંકાનેર નિવાસી ઈન્દુમતિબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન

વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ ( સતર તાલુકા) ત્રિવેદી ઈન્દુમતિબેન કનૈયાલાલ (ઉ.વ.૮૦, વાંકાનેર નિવાસી) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્નિ, ધર્મેન્દ્રભાઈ (રાજુ), લીનાબેન કૌશલભાઈ પંડ્યા, હર્ષાબેન...

મોરબી : રમેશભાઈ પાડલીયાનું અવસાન 

મોરબી : મુ.શક્ત શનાળા અને હાલ નાસિક રહેવાસી રમેશભાઈ અરજણભાઈ પાડલીયા (ઉ.વ.62)નું તા. ૦૧-૦૬-૨૦૨૩ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૦૫-૦૬-૨૦૨૩ ને સોમવારે સવારે...

નવી ટીંબડી નિવાસી જેરામભાઈ દેશાભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબીના નવી ટીંબડી નિવાસી પરમાર જેરામભાઈ દેશાભાઈ તે જબુબેન જેરામભાઈ પરમારના પતિ, હિરજીભાઈના નાનાભાઈ, જેઠીબેનના દિયર, અરવિંદભાઈ, દેવજીભાઈના પિતા, કિશોરભાઈ, ધીરજભાઈના કાકા,...

મોરબી નિવાસી વસંતભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મુળ ખાનપર હાલ મોરબી નિવાસી સ્વ.છગનભાઈ રામજીભાઈ જીવાણીના પુત્ર વસંતભાઈ છગનભાઈ જીવાણી (વી.સી.) (ઉ.વ.52) તે શિવમભાઈના પિતાનુ તારીખ 28/5/2023ના રોજ અવસાન થયું...

ખરેડા નિવાસી શાંતાબેન ચાડમીયાનું અવસાન 

મોરબી: ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.વ.92) તે જગદીશભાઈ (98256 49862), ભરતભાઈ, મનુભાઈ તથા સંજયભાઈ (97126 78700)ના માતા, તે આકાશ ભરતભાઈ ચાડમીયા, ચિરાગ જગદીશભાઈ...

મોરબીના વનાળીયા નિવાસી છબીબેન ધનજીભાઈ ગામીનું અવસાન

મોરબી : મોરબીના વનાળીયા ( શારદાનગર) નિવાસી ગામી છબીબેન ધનજીભાઈ (ઉ.વ.૮૯) તે ત્રિભોવનભાઈ, સવજીભાઈ, કાંતિલાલ, મંજુલાબેન વશરામભાઇ બોપલીયા (ખારચીયા)ના માતા, વિશાલભાઈ, ચિરાગભાઈ, વંદનાબેન, ધારાબહેન,...

મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયાનું અવસાન

મોરબી : મૂળ ભાયાવદર વતની હાલ મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઊ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈનાં માતા તેમજ પાર્થ (પત્રકાર - એબીપી અસ્મિતા) અને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...