મોરબી નિવાસી જેરાજભાઈ ભગવાનજીભાઈ સવસાણીનું અવસાન

મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી સવસાણી જેરાજભાઈ ભગવાનજીભાઈ (ઉ.૮૩) તે ગં. સ્વ. રામુબેન જેરાજભાઈ સવસાણીના પતિ, મહેશભાઈ (9825312820)ના પિતા, ડેનિશભાઈ(9712912820), ધવલભાઈ (8460012820)...

મોરબી નિવાસી રેવાબેન નાગરભાઈ મેથાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મેથાણીયા રેવાબેન નાગરભાઈ (ઉ.વ.૯૬) તે ગણેશભાઈ, ધરમશીભાઇ, શામજીભાઈ, અમૃતભાઈ, ગોવિંદભાઈના માતાનું તા. ૧૦/૬/૨૦૨૩ના રોજ શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન 

મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ - મોરબી), અમિતભાઇ (જલારામ...

મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી મનસુખભાઈ ખીમજીભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દલસાણીયા મનસુખભાઈ ખીમજીભાઈ તે પ્રભુભાઈ ખીમજીભાઈ દલસાણીયા(9925117243) ના ભાઈ અને રવિભાઈ મનસુખભાઈ દલસાણીયા (9033048000) ના પિતાનું તા.9...

મોરબી નિવાસી નટુભાઈ ખંભાયતાનું અવસાન

મોરબી : મૂળ પાડાસણ અને હાલ મોરબી નિવાસી રેડિયો આર્ટિટ્સ નટુભાઈ નારણભાઈ ખંભાયતા (ઉં. 72) તે કિશોરભાઈ નારણભાઈ ખંભાયતાના મોટાભાઈ (રાજકોટ, મો.નં. 9825839761), તે...

મોરબી નિવાસી ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી કાસુન્દ્રા ગોદાવરીબેન પોપટભાઈ (ઉ.93) તે ગણેશભાઈ, જયસુખભાઈ, હસમુખભાઈના માતાનું તા. 7 જૂનને બુધવારે અવસાન થયું છે. સદગતનું...

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન પંડ્યાનું અવસાન

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન શાંતિલાલ પંડ્યા (ઉં.વ. 92) તે સ્વ. પ્રફુલચંદ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ઈન્દુલાલ શાંતિલાલ પંડ્યા તથા નરેન્દ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ભરતભાઈ શાંતિલાલ...

મોરબી નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન...

મોરબી તાલુકા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગોપાલભાઈ સોલંકીના પિતાનું અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગર નિવાસી કેશવજીભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.80) તે નવનીતભાઈ, દિવાળીબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વીસી ફાટકે અન્ડરપાસ બનાવો : મુખ્યમંત્રીને રજુઆત

અહીં ટુંકી જગ્યા હોય ઉપરાંત વધુ પડતા વાહનોની આવન જાવન હોવાથી આ અંગે વહેલી તકે નિર્ણય લેવા સામાજીક કાર્યકરની માંગ મોરબી : મોરબીમાં ટ્રાફીક સમસ્યા...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે. માર્ચ એન્ડ ક્લિયરન્સ સેલ જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ,...

અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસ ની ખરીદી કરવા આજે જ પધારો.  સૌથી ઓછા ભાવે ખરીદો | ભાવ વધે તે પહેલા ખરીદો. ઓફર ફક્ત બે જ...

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...