મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 87) તે નરેશભાઇ આદ્રોજાના પિતા, મહાદેવભાઈ આદ્રોજા, સ્વ. સવજીભાઈ આદ્રોજા અને ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ તેમજ પ્રિયંક...

ઘૂંટુ નિવાસી કરમશીભાઈ કૈલાનું અવસાન

મોરબી : ઘૂંટુ નિવાસી કરમશીભાઈ ખીમજીભાઈ કૈલા (ઉ.વ. 82) તે રમેશભાઈ કરમશીભાઈ કૈલા (મો.નં. 9925137127)ના પિતાનું તારીખ 20-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે....

મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજાનું અવસાન 

મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજા ( ઉ.વ.98) તે જસમતભાઈ રાઘવજીભાઈ મેરજાના માતૃશ્રી, હર્ષદભાઈ તથા યોગેશભાઈના દાદીનું તા. 15ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયાનું અવસાન 

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયા (મંત્રી) ( ઉ.વ.75) તે મનીષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ...

વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ.75) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન...

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છ તે સ્વ. જયંતીલાલ અમરશીભાઈ રાચ્છના પત્ની, રમેશભાઈ જયંતીલાલ રાચ્છ, મીનાબેન, સરોજબેન અશોકકુમાર ભોજાણી, ગીતાબેન પ્રદીપકુમાર પૂજારા, રીટાબેન રાજેશભાઇ પોપટ,...

મોરબી નિવાસી ભૂમીબેન પ્રવિણભાઈ સુવારીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુવારીયા ભૂમીબેન (ઉ.વ.22) તે પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા (9825481791, 9737098491)ના દીકરી, ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાના ભાઈના દીકરીનું તા. 14...

મોરબી નિવાસી સવજીભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 72) તે અતુલભાઈ આદ્રોજાના પિતા, રામજીભાઈ આદ્રોજા, મહાદેવભાઈ આદ્રોજા, ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ, કેવિન આદ્રોજાના દાદાનું તારીખ...

મોરબી નિવાસી શાંતાબેન ગામીનું અવસાન

મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ ગામી (ઉં.વ. 94) તે પ્રેમજીભાઈ ગામી, ચતુરભાઈ ગામી, ઠાકરશીભાઈ ગામીના માતા, રાજેશભાઈ ચતુરભાઈ ગામીના દાદીનું...

મોરબી નિવાસી પુરીબેન દેવકરણભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બરાસરા પુરીબેન દેવકરણભાઈ (ઉ.વ.98) તે જયંતિભાઈ દેવકરણભાઈ બરાસરા(94283 440035) ના માતાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આજે સર્વે કામનાઓને પૂર્ણ કરતી કામદા એકાદશી : જાણો, વ્રત કથા..

પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...

હળવદ નાર્કોટિક્સના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી એમપીથી ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા રાજસ્થાનના શખ્સની મોરબી પેરોલ ફર્લો સ્કોડે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે. મળતી...

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...