મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ...

ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયા(ઉ.વ.૯૦),તે હરખજીભાઈના પત્ની, સ્વ.મનુભાઇના માતાશ્રી, પ્રભાબેનના સાસુ, ઇલા શશીકાંત બારૈયા, રીટા જગદીશ કામરિયા,અંજના અરુણ રંગપરિયા, કોમલ મયુર રંગપરિયાના...

મોરબી : વાસુદેવભાઈ નવલશંકર ઠાકરનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી વાસુદેવભાઈ નવલશંકર ઠાકર (વી.એન.ઠાકર, નિવૃત કર્મચારી, એલ.ઇ. કોલેજ), તે ચંદ્રકાંતભાઈ, કનૈયાલાલના ભાઈ તથા દિનેશભાઇ અને સ્વ. શૈલેષભાઇના પિતા...

મોરબી : જગદીશભાઈ મણીલાલ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ મણીલાલ પારેખ (ઉ.વ. 44), તે મણીલાલ ધીરજલાલ પારેખ (પીઠડવાળા)ના પુત્ર, હાર્દિકભાઈના મોટા ભાઈ તેમજ અમદાવાદ નિવાસી રાણપરા બિપીનભાઈ લક્ષ્મીચંદના...

મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજા (ઉ. વ. 65), તે જાડેજા મહાવીરસિંહ હેમુભાના પત્ની, મનોહરસિંહના માતૃશ્રી, યોગરાજસિંહ અને સતુભાના કાકી તથા હર્ષીધરાજસિંહના દાદીનું તા. 27/11/2019ના...

મોરબી: માલતીબેન અશોકભાઈ રાણપરિયાનું અવસાન

  મોરબી : માલતીબેન અશોકભાઈ રાણપરિયા ઉં.વ. 52 તે, ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ ચોકસીના પુત્રી તથા સ્વ. નિરુબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, દેવીન્દ્રબેન, વર્ષાબેન, (સ્વ. ભોગીલાલ), હસમુખભાઈ અને મહેશભાઈ...

મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...

આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133),...

રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન 

મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ - મોરબી), અમિતભાઇ (જલારામ...

મકનસર નિવાસી યાજ્ઞીકભાઈ નરેન્દ્રભાઇ અંદોદરીયાનું અવસાન 

મોરબી : મકનસર નિવાસી અંદોદરીયા યાજ્ઞીકભાઈ તે નરેન્દ્રભાઇ માવજીભાઈ અંદોદરીયાના પુત્ર, બળદેવભાઈ, ધીરેનભાઈના ભત્રીજાનું તા. 9ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....