મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું
મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ...
ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી જબુબેન હરખજીભાઈ વડઘાસિયા(ઉ.વ.૯૦),તે હરખજીભાઈના પત્ની, સ્વ.મનુભાઇના માતાશ્રી, પ્રભાબેનના સાસુ, ઇલા શશીકાંત બારૈયા, રીટા જગદીશ કામરિયા,અંજના અરુણ રંગપરિયા, કોમલ મયુર રંગપરિયાના...
મોરબી : વાસુદેવભાઈ નવલશંકર ઠાકરનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી વાસુદેવભાઈ નવલશંકર ઠાકર (વી.એન.ઠાકર, નિવૃત કર્મચારી, એલ.ઇ. કોલેજ), તે ચંદ્રકાંતભાઈ, કનૈયાલાલના ભાઈ તથા દિનેશભાઇ અને સ્વ. શૈલેષભાઇના પિતા...
મોરબી : જગદીશભાઈ મણીલાલ પારેખનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જગદીશભાઈ મણીલાલ પારેખ (ઉ.વ. 44), તે મણીલાલ ધીરજલાલ પારેખ (પીઠડવાળા)ના પુત્ર, હાર્દિકભાઈના મોટા ભાઈ તેમજ અમદાવાદ નિવાસી રાણપરા બિપીનભાઈ લક્ષ્મીચંદના...
મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજા (ઉ. વ. 65), તે જાડેજા મહાવીરસિંહ હેમુભાના પત્ની, મનોહરસિંહના માતૃશ્રી, યોગરાજસિંહ અને સતુભાના કાકી તથા હર્ષીધરાજસિંહના દાદીનું તા. 27/11/2019ના...
મોરબી: માલતીબેન અશોકભાઈ રાણપરિયાનું અવસાન
મોરબી : માલતીબેન અશોકભાઈ રાણપરિયા ઉં.વ. 52 તે, ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ ચોકસીના પુત્રી તથા સ્વ. નિરુબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, દેવીન્દ્રબેન, વર્ષાબેન, (સ્વ. ભોગીલાલ), હસમુખભાઈ અને મહેશભાઈ...
મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન
મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...
આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133),...
રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન
મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ - મોરબી), અમિતભાઇ (જલારામ...
મકનસર નિવાસી યાજ્ઞીકભાઈ નરેન્દ્રભાઇ અંદોદરીયાનું અવસાન
મોરબી : મકનસર નિવાસી અંદોદરીયા યાજ્ઞીકભાઈ તે નરેન્દ્રભાઇ માવજીભાઈ અંદોદરીયાના પુત્ર, બળદેવભાઈ, ધીરેનભાઈના ભત્રીજાનું તા. 9ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું...