ટંકારા આર્ય વિદ્યાલયમના ટ્રસ્ટી તેમજ આચાર્ય મેહુલભાઈ કોરીંગાનું અવસાન

ટંકારા : આર્ય સમાજ ટંકારાના કારોબારી સભ્ય, આર્યવિર દળના અધિષ્ઠાતા તેમજ આર્ય વિદ્યાલયમ-ટંકારાના ટ્રસ્ટી તથા આચાર્ય મેહુલભાઈ કોરીંગા (ઉ.વ.38) તે કાંતિભાઈ થોભણભાઈ કોરીંગાના પુત્ર,...

મોરબી નિવાસી વસંતીબેન જેઠલોજાનું અવસાન

  મોરબીઃ મોરબી નિવાસી વસંતીબેન રતિલાલ જેઠલોજાનું તારીખ 18-11-2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-11-2022 ના રોજ મોરબી મુકામે સવારે 8 થી 10...

મોરબી નિવાસી ગીતાબેન દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગીતાબેન નયનભાઈ દવે તે સ્વ. નયનભાઈ ત્રીપૂરાશંકર દવેના પત્નીનું તારીખ 12-12-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે....

મોરબી મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ઓડિયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ભગવાનજીભાઈ ઓડિયા તે મયુરભાઈ રણછોડભાઈ ઓડિયા (મો.નં. ૯૭૨૭૧ ૬૦૩૧૪) તથા સાગરભાઈ રણછોડભાઈ ઓડિયા (મો.નં. ૯૯૭૯૪ ૭૬૬૦૨)ના પિતા, બેચરભાઈ ભગવાનજીભાઈ...

મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ કાવરનું અવસાન

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ માધવજીભાઈ કાવર ઉ.87 તે સ્વ.રમેશભાઈ, કાંતિભાઈ અને હસમુખભાઈના પિતાજીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 28ને...

મોરબી નિવાસી સુશિલાબેન વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુશિલાબેન અરવિંદભાઈ વ્યાસ (ઉં.વ. 79) તે મહેશભાઈ પી. ત્રિવેદી તથા જયેશભાઈ પી. ત્રિવેદી (મો.નં. 98254 06318)ના મોટા બહેનનું તારીખ 2-2-2023...

મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકર ઉ.62 તે કિરણબેનના પતિ, ધવલભાઈ અને સાગરભાઈના પિતા તેમજ નમ્રતાબેન સાગરભાઈના સસરા, સ્વ. જનાર્દનભાઈ સ્વ.કોશિકભાઈ સ્વ.ચંદ્રિકાબેન તથા...

મોરબી : પ્રવિણસિંહ જોરૂભા જાડેજાનું અવસાન

મોરબી : અગાભી પીપળીયા હાલ મોરબી નિવાસી પ્રવિણસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.73) તે મજબૂતસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાના પિતાનું તા.20ને સોમવારના રોજ અવસાન થયેલ...

મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવતનું નિધન

મોરબી : ગૌરીબેન નારણદાસ રામાવત તે દિનેશભાઇના માતૃશ્રી તથા ચિરાગ, ભાવિકના દાદીનું તા. 4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર...

જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા આટલું કરો

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...

હીટવેવ દરમિયાન પાલતુ પશુધનની વિશેષ કાળજી જરૂરી

પશુઓને છાયડામાં રાખી પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ઠંડું પાણી આપો : સવારના 11થી બપોરના 4 વાગ્યા સુધી કામ ન લો મોરબી : ગુજરાતમાં આગામી દિવસો...

મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે...

રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા મોરબીમાં ફરિયાદોનો ધોધ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ મોરબી : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે...