મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન

મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું...

મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...

મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન 

મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ...

મોરબી નિવાસી વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા (9825761013)ના પત્નિ અને ભાવેશભાઈ (9712367362), દીપભાઈ (9687510452) ના માતાનું તા....

મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને...

વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...

વાંકાનેર નિવાસી જમનાબેન ખાંડેકાનું અવસાન

વાંકાનેર : મૂળ ખાંડેક હાલ વાંકાનેર નિવાસી જમનાબેન કારાભાઈ ખાંડેકા (ઉં.વ. 70) તે વિનોદભાઈ ખાંડેકા (મો.નં. 9712651225), સંજયભાઈ ખાંડેકા, મિતેશભાઈ ખાંડેકા, ધર્મેશભાઈ ખાંડેકા, ગૌતમભાઈ...

મોરબી નિવાસી વિજયભાઈ મુછડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉં.વ. 25) તે હિતેશભાઈ મોમજીભાઈ મુછડીયાના ભાઈનું તારીખ 20-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન 

મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ, અંજનાબેન જાદવ, દિવ્યાબેન રજોડીયાના...

બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયા ( ઉ.વ.55) તે આદર્શ મણિલાલ સાંણદીયાના પિતા, રમેશભાઈ વાલજીભાઈ સાણંદીયાના ભાઈનું તા. 19ના રોજ અવસાન થયેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીજનોએ ચૂંટણીમાં નેતાઓ પ્રત્યેની તેમની અપેક્ષા જણાવતા કહ્યું કે…

Morbi: મોરબી અપડેટે તેના ફેસબૂકનાં માધ્યમથી લોકોને આ લોકસભાની ચૂંટણીમાં કેવી અપેક્ષાઓ છે તે વિશે મત જાણ્યા હતા. આ સવાલનાં જવાબમાં મોરબીજનોએ ઉત્સાહભેર ભાગ...

આજે સર્વે કામનાઓને પૂર્ણ કરતી કામદા એકાદશી : જાણો, વ્રત કથા..

પુંડરિક રાજા, લલિત ગાંધર્વ તેમજ લલિતા અપ્સરાને અનુલક્ષીને પુરાણોમાં કથા વાંચવા મળે છે મોરબી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિંદુઓના...

હળવદ નાર્કોટિક્સના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી એમપીથી ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા રાજસ્થાનના શખ્સની મોરબી પેરોલ ફર્લો સ્કોડે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે. મળતી...

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...