મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવા (ઉ.84) તે મનસુખભાઈના પિતા અને અભયભાઈ (95124 10700)ના દાદાનું તા.8ને રવિવારે અવસાન થયું છે.સદગતની ઉત્તરક્રિયા અને લૌકીક...

મોરબી નિવાસી જયાબેન રમણીકલાલ વોરાનું અવસાન 

મોરબી : મુળ મેઘપર નિવાસી હાલ મોરબી જયાબેન રમણીકલાલ વોરા (ઉ.વ.91) તે સ્વ. રમણીકલાલ મુળચંદભાઈ વોરાના પત્નિ, દિનેશભાઈ, મધુબેન ભીખુભાઈ મહેતા (વડોદરા), મીનાબેન વોરા...

મોરબી નિવાસી વિનુભાઇ મનુભાઈ ગોહેલનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ગોહેલ વિનુભાઇ મનુભાઈ (ઉ.વ.67) તે પ્રતિકભાઈના પિતા તેમજ મહાદેવભાઈ, દિનેશભાઈ અને રાજુભાઈના ભાઈનું તા. 9ને સોમવારે અવસાન થયું છે. સદગતનું...

જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...

મોરબી નિવાસી વિણાબેન છનિયારાનું અવસાન

મોરબી : વિણાબેન વસંતભાઈ છનિયારા તે વસંતભાઈ ધનજીભાઈ છનિયારા (97279 80299) (વિજય ટોકિઝ)ના પત્ની, મયુરભાઈ (81409 64000), વિકીભાઈ (99253 62565)ના માતા, ખેલશંકરભાઈ જોશીના પુત્રીનું...

મોરબી નિવાસી ભાણજીભાઈ પરમારનું અવસાન

મોરબી : ભાણજીભાઈ કાનજીભાઈ પરમાર તે ડો.એમ.બી. પરમાર (98257 64002) તથા ચંદ્રકાન્ત બી. પરમાર (96625 11027)ના પિતાનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું...

નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયાનું અવસાન 

મોરબી : નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયા (ઉ.વ.80) તે મગનભાઈ, ગોવિંદભાઈના ભાઈ, વિનોદભાઈના પિતાનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની લૌકિક...

ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન 

મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220),...

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મૂત્રમાર્ગ અને તેના કેન્સરના નિષ્ણાંત ડો.રાજ પટેલ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  મૂત્રમાર્ગની ગાંઠ, કેન્સરના લક્ષણો જેવા કે પેશાબમાં લોહી પડવું, લાલ પેશાબ, પેટમાં / પેડુમાં/ કમરમાં દુઃખાવો, કિડની / મૂત્રાશય / પ્રોસ્ટેટની ગાંઠ, ગુપ્તાંગ પર...

હળવદ હાઇ-વે ઉપર બબ્બે કારની ઠોકરે વૃદ્ધનું મોત

એક કાર ચાલકે બાઈકને હડફેટે લીધું બીજાએ કાર હેઠળ વૃદ્ધને કચડી નાખ્યા, બન્ને ફરાર હળવદ : હળવદ હાઇ-વે પર આજે ગઈકાલે મોડી સાંજે બાઈક અને...

હળવદ તાલુકાના અગર વિસ્તારમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરાયું

હળવદ : હળવદ તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ અને સગર્ભાઓને પૌષ્ટિક નાસ્તો અને...

તા.28મીએ મોરબીમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા પક્ષીઓની સેવા માટે મેગા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત આગામી તા.28ના રોજ ચકલીના માળા, ચણ, પાણીના કુંડાનું નિઃશુલ્ક...