મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બેચરભાઈ વાલજીભાઈ બાવરવા (ઉ.84) તે મનસુખભાઈના પિતા અને અભયભાઈ (95124 10700)ના દાદાનું તા.8ને રવિવારે અવસાન થયું છે.સદગતની ઉત્તરક્રિયા અને લૌકીક...
મોરબી નિવાસી જયાબેન રમણીકલાલ વોરાનું અવસાન
મોરબી : મુળ મેઘપર નિવાસી હાલ મોરબી જયાબેન રમણીકલાલ વોરા (ઉ.વ.91) તે સ્વ. રમણીકલાલ મુળચંદભાઈ વોરાના પત્નિ, દિનેશભાઈ, મધુબેન ભીખુભાઈ મહેતા (વડોદરા), મીનાબેન વોરા...
મોરબી નિવાસી વિનુભાઇ મનુભાઈ ગોહેલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ગોહેલ વિનુભાઇ મનુભાઈ (ઉ.વ.67) તે પ્રતિકભાઈના પિતા તેમજ મહાદેવભાઈ, દિનેશભાઈ અને રાજુભાઈના ભાઈનું તા. 9ને સોમવારે અવસાન થયું છે. સદગતનું...
જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન
મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....
મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...
મોરબી નિવાસી વિણાબેન છનિયારાનું અવસાન
મોરબી : વિણાબેન વસંતભાઈ છનિયારા તે વસંતભાઈ ધનજીભાઈ છનિયારા (97279 80299) (વિજય ટોકિઝ)ના પત્ની, મયુરભાઈ (81409 64000), વિકીભાઈ (99253 62565)ના માતા, ખેલશંકરભાઈ જોશીના પુત્રીનું...
મોરબી નિવાસી ભાણજીભાઈ પરમારનું અવસાન
મોરબી : ભાણજીભાઈ કાનજીભાઈ પરમાર તે ડો.એમ.બી. પરમાર (98257 64002) તથા ચંદ્રકાન્ત બી. પરમાર (96625 11027)ના પિતાનું તારીખ 4/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું...
નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી : નીચી માંડલ નિવાસી ભુદરભાઈ રતુભાઈ કુંડારીયા (ઉ.વ.80) તે મગનભાઈ, ગોવિંદભાઈના ભાઈ, વિનોદભાઈના પિતાનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની લૌકિક...
ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220),...
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન
મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ),...