હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન

હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ...

વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...

મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું...

મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...

ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...

જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન

મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...

મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન

મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024...

હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિતભાઈ રાવલનું અવસાન

હળવદ : હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અંકિત અજયભાઈ રાવલ તે ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલના ભત્રીજા...

મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન

મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...