હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન
હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ...
વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન
મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...
મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન
મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું...
મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...
મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન
મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...
ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...
જોડિયાના અંબાલા નિવાસી મણીરામ કુબાવતનું અવસાન
મોરબી : જોડિયા તાલુકાના અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તા.૩૦ના રોજ અવસાન...
મોરબી નિવાસી કસ્તુરબેન લોદરિયાનું અવસાન
મોરબી: લોદરિયા કસ્તુરબેન મહાદેવભાઈ ઉંમર વર્ષ 85 તારીખ 31/03/2024 ને ફાગણ વદ 6 ને રવિવારના રોજ રામ ચરણ પામેલા છે. તેમની ઉતરક્રિયા તારીખ 8/04/2024...
હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિતભાઈ રાવલનું અવસાન
હળવદ : હળવદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ જયશંકર રાવલના પુત્ર અંકિત અજયભાઈ રાવલ તે ગુણવંતભાઈ જયશંકર રાવલ, ચંદ્રકાંતભાઈ જયશંકર રાવલ, અનિલભાઈ જયશંકર રાવલના ભત્રીજા...
મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન
મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...