મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન

મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું...

મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...

મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન 

મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ...

મોરબી નિવાસી વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા (9825761013)ના પત્નિ અને ભાવેશભાઈ (9712367362), દીપભાઈ (9687510452) ના માતાનું તા....

મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને...

વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...

વાંકાનેર નિવાસી જમનાબેન ખાંડેકાનું અવસાન

વાંકાનેર : મૂળ ખાંડેક હાલ વાંકાનેર નિવાસી જમનાબેન કારાભાઈ ખાંડેકા (ઉં.વ. 70) તે વિનોદભાઈ ખાંડેકા (મો.નં. 9712651225), સંજયભાઈ ખાંડેકા, મિતેશભાઈ ખાંડેકા, ધર્મેશભાઈ ખાંડેકા, ગૌતમભાઈ...

મોરબી નિવાસી વિજયભાઈ મુછડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉં.વ. 25) તે હિતેશભાઈ મોમજીભાઈ મુછડીયાના ભાઈનું તારીખ 20-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન 

મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ, અંજનાબેન જાદવ, દિવ્યાબેન રજોડીયાના...

બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયા ( ઉ.વ.55) તે આદર્શ મણિલાલ સાંણદીયાના પિતા, રમેશભાઈ વાલજીભાઈ સાણંદીયાના ભાઈનું તા. 19ના રોજ અવસાન થયેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...