મોરબીના એડવોકેટ ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી અવસાન
મોરબી : મોરબીમાં રહેતા અને એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજાનું ગતરાત્રીના હાર્ટ એકેટથી અવસાન થયું હતું. ગતરાત્રીના હૃદયરોગનો હુમલો આવતા ભુપેન્દ્રસિંહ જાડેજાનું...
મોરબી નિવાસી મનોજકુમાર દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મનોજકુમાર ગોરધનભાઈ દેસાઈ (ઉ.વ.37) તે ગોરધનભાઈ વાલજીભાઈ દેસાઈના પુત્રનું તારીખ 21/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 23/9/2023ને શનિવારે...
મોરબી નિવાસી મહાદેવભાઇ કુકરવાડિયાનું અવસાન
મોરબી : મૂળ તરધરી હાલ મોરબી નિવાસી મહાદેવભાઇ નાથાભાઈ કુકરવાડીયા (ઉ.વ.79) તે હરિભાઈ નાથાભાઈ કુકરવાડિયા (99130 52052)ના ભાઈ, નરેશભાઈ મહાદેવભાઇ કુકરવાડિયા (98989 95808), જીતેન્દ્રભાઈ...
મોરબી નિવાસી વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન
મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા (9825761013)ના પત્નિ અને ભાવેશભાઈ (9712367362), દીપભાઈ (9687510452) ના માતાનું તા....
મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દલસાણિયા દુર્લભજીભાઈ રતનશીભાઇ તે બટુકભાઈ (9825827671), લખમણભાઈ (9913441090) ના ભાઈ, મહેન્દ્રભાઈ (9925044554), પિયુષભાઈ (7096969999) અને નિમેશભાઈ (9586305300)ના પિતાનું તા. 21ને...
વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન
મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...
વાંકાનેર નિવાસી જમનાબેન ખાંડેકાનું અવસાન
વાંકાનેર : મૂળ ખાંડેક હાલ વાંકાનેર નિવાસી જમનાબેન કારાભાઈ ખાંડેકા (ઉં.વ. 70) તે વિનોદભાઈ ખાંડેકા (મો.નં. 9712651225), સંજયભાઈ ખાંડેકા, મિતેશભાઈ ખાંડેકા, ધર્મેશભાઈ ખાંડેકા, ગૌતમભાઈ...
મોરબી નિવાસી વિજયભાઈ મુછડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉં.વ. 25) તે હિતેશભાઈ મોમજીભાઈ મુછડીયાના ભાઈનું તારીખ 20-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન
મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ, અંજનાબેન જાદવ, દિવ્યાબેન રજોડીયાના...
બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયા ( ઉ.વ.55) તે આદર્શ મણિલાલ સાંણદીયાના પિતા, રમેશભાઈ વાલજીભાઈ સાણંદીયાના ભાઈનું તા. 19ના રોજ અવસાન થયેલ છે....