મોરબી નિવાસી મનસુખભાઈ પઢારીયાનું અવસાન 

મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી મનસુખભાઈ જીણાભાઈ પઢારીયા (ઉં. વ. 85) તે ગોવિંદભાઈ જીણાભાઈ પઢારીયા (મો. ન. 98252 22543), ચંદુભાઈ ઝીણાભાઈ પઢારીયા...

મોરબી નિવાસી ધર્મબા જાડેજાનુ અવસાન 

મોરબી : મોરબી નિવાસી ધર્મબા બચુભા જાડેજા (ઉમર વર્ષ 83) તે જાડેજા બચુભા નટુભાના પત્ની, જાડેજા રઘુવીરસિંહ બચુભા, જાડેજા રાજેન્દ્રસિંહ બચુભા અને જાડેજા પ્રવિણસિંહ...

મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71) નું આજ તારીખ 7/11/23ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા...

રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચાનું અવસાન 

મોરબી : રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચા તે સંજયભાઈના પિતા, રમેશભાઇ, નરેશભાઈ, અશોકભાઈના ભાઈ, કેશવજીભાઈના ભત્રીજાનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને...

મોરબી નિવાસી દિપ્તીબેન મહેતાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દિપ્તિબેન સ્નેહરંજન મહેતા (ઉ.વ.55) તે રાગેશભાઈ મહેતા તથા હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા વિભાગ)ના ભાભી, રોશનબેન આર. મહેતાના દેરાણી, નીત તથા...

મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ રામાવતનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામભાઈ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવત (શિવસન ઇન્સ્ટ્રુમેન્ટ)ના પિતા, દિપ તથા અપૂર્વના દાદાનું તારીખ 3-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...

માળિયાના ભાવપર નિવાસી કંચનબેન ફુલતરીયાનું અવસાન

મોરબી : માળિયા તાલુકાના ભાવપર નિવાસી કંચનબેન બચુભાઈ ફુલતરીયા (ઉં. વ.78)તે બચુભાઈ બોઘાભાઈ ફુલતરીયાના પત્ની, ભગવાનજીભાઈ બોઘાભાઈ ફુલતરીયાના ભાભી, ચતુરભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા (મો.નં. 9825763461),...

મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન

મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...

ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતાનું અવસાન

મોરબી : ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 82) તે ભરતભાઈ, વીણાબેન,મહેશભાઈ, જયેશભાઈ અને નીતાબેનના માતૃશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ અને પારસભાઈના દાદીનું તારીખ 4 નવેમ્બરના...

મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજા તે વેલજીભાઈ ઉઘરેજા તથા નરભેરામભાઈ ઉઘરેજાના પિતા તેમજ મનોજભાઈ ઉઘરેજા , જયદીપભાઈ ઉઘરેજા, જતીનભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...