મોરબી નિવાસી મનસુખભાઈ પઢારીયાનું અવસાન
મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી મનસુખભાઈ જીણાભાઈ પઢારીયા (ઉં. વ. 85) તે ગોવિંદભાઈ જીણાભાઈ પઢારીયા (મો. ન. 98252 22543), ચંદુભાઈ ઝીણાભાઈ પઢારીયા...
મોરબી નિવાસી ધર્મબા જાડેજાનુ અવસાન
મોરબી : મોરબી નિવાસી ધર્મબા બચુભા જાડેજા (ઉમર વર્ષ 83) તે જાડેજા બચુભા નટુભાના પત્ની, જાડેજા રઘુવીરસિંહ બચુભા, જાડેજા રાજેન્દ્રસિંહ બચુભા અને જાડેજા પ્રવિણસિંહ...
મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71) નું આજ તારીખ 7/11/23ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા...
રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચાનું અવસાન
મોરબી : રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચા તે સંજયભાઈના પિતા, રમેશભાઇ, નરેશભાઈ, અશોકભાઈના ભાઈ, કેશવજીભાઈના ભત્રીજાનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને...
મોરબી નિવાસી દિપ્તીબેન મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિપ્તિબેન સ્નેહરંજન મહેતા (ઉ.વ.55) તે રાગેશભાઈ મહેતા તથા હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા વિભાગ)ના ભાભી, રોશનબેન આર. મહેતાના દેરાણી, નીત તથા...
મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ રામાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામભાઈ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવત (શિવસન ઇન્સ્ટ્રુમેન્ટ)ના પિતા, દિપ તથા અપૂર્વના દાદાનું તારીખ 3-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...
માળિયાના ભાવપર નિવાસી કંચનબેન ફુલતરીયાનું અવસાન
મોરબી : માળિયા તાલુકાના ભાવપર નિવાસી કંચનબેન બચુભાઈ ફુલતરીયા (ઉં. વ.78)તે બચુભાઈ બોઘાભાઈ ફુલતરીયાના પત્ની, ભગવાનજીભાઈ બોઘાભાઈ ફુલતરીયાના ભાભી, ચતુરભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા (મો.નં. 9825763461),...
મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન
મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...
ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતાનું અવસાન
મોરબી : ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 82) તે ભરતભાઈ, વીણાબેન,મહેશભાઈ, જયેશભાઈ અને નીતાબેનના માતૃશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ અને પારસભાઈના દાદીનું તારીખ 4 નવેમ્બરના...
મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજા તે વેલજીભાઈ ઉઘરેજા તથા નરભેરામભાઈ ઉઘરેજાના પિતા તેમજ મનોજભાઈ ઉઘરેજા , જયદીપભાઈ ઉઘરેજા, જતીનભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ...