માનસર નિવાસી કલ્યાણજીભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : માનસર નિવાસી દેત્રોજા કલ્યાણજીભાઈ ભગવાનજીભાઈ તે મધુભાઈ, વિનુભાઇના પિતાનું તા. 8 ને બુધવારના રોજ અવસાન થયું છે.
મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવરનું અવસાન
મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું તા. 07 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર-...
મોરબી નિવાસી લક્ષ્મીબેન કોરડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન જગજીવનભાઈ કોરડીયા (ઉં. વ.88) તે સ્વ. જગજીવનભાઈ ભગવાનજીભાઈ કોરડીયાના પત્ની, નરભેરામભાઈ જગજીવન કોરડીયા (વૈદ્યરાજ)ના માતા, જતીન, જીજ્ઞેશ, માલવિકાના દાદીનું...
મોરબી નિવાસી જીજ્ઞાબેન સુરાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જીજ્ઞાબેન સનતભાઈ સુરાણી (ઉં. વ.37) તે સનતભાઈ અમરશીભાઈ સુરાણીના પત્ની, માહી સનતભાઈ સુરાણીના માતા, અમરશીભાઈ શીવાભાઈ સુરાણી, ગોદાવરીબેન અમરશીભાઈ સુરાણીના...
મોરબી નિવાસી મનસુખભાઈ પઢારીયાનું અવસાન
મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી મનસુખભાઈ જીણાભાઈ પઢારીયા (ઉં. વ. 85) તે ગોવિંદભાઈ જીણાભાઈ પઢારીયા (મો. ન. 98252 22543), ચંદુભાઈ ઝીણાભાઈ પઢારીયા...
મોરબી નિવાસી ધર્મબા જાડેજાનુ અવસાન
મોરબી : મોરબી નિવાસી ધર્મબા બચુભા જાડેજા (ઉમર વર્ષ 83) તે જાડેજા બચુભા નટુભાના પત્ની, જાડેજા રઘુવીરસિંહ બચુભા, જાડેજા રાજેન્દ્રસિંહ બચુભા અને જાડેજા પ્રવિણસિંહ...
મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71) નું આજ તારીખ 7/11/23ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા...
રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચાનું અવસાન
મોરબી : રવાપર નિવાસી નાનજીભાઈ ભીમજીભાઈ પરેચા તે સંજયભાઈના પિતા, રમેશભાઇ, નરેશભાઈ, અશોકભાઈના ભાઈ, કેશવજીભાઈના ભત્રીજાનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને...
મોરબી નિવાસી દિપ્તીબેન મહેતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિપ્તિબેન સ્નેહરંજન મહેતા (ઉ.વ.55) તે રાગેશભાઈ મહેતા તથા હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા વિભાગ)ના ભાભી, રોશનબેન આર. મહેતાના દેરાણી, નીત તથા...
મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ રામાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામભાઈ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવત (શિવસન ઇન્સ્ટ્રુમેન્ટ)ના પિતા, દિપ તથા અપૂર્વના દાદાનું તારીખ 3-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...