મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજાનું અવસાન

મોરબી : ક્ષત્રિય મુળ ભાંખ હાલ મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજા તે સ્વ. કનુભા પ્રભાતસિંહ જાડેજાના પુત્ર, ભરતસિંહ કનુભા જાડેજા ના નાના ભાઈ) (નિવૃત...

મોરબીના શારદાબેન ઝીંઝુવાડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શારદાબેન જયંતીલાલ ઝીંઝુવાડિયા, તે નરેશભાઈ(આમરણવાળા)ના માતાનું દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 13ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 F-602,...

મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન

મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન...

ચકમપર : કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયાનું અવસાન

  મોરબી : મૂળ ( જીવાપર) ચકમપર નિવાસી કસ્તુરબેન મહાદેવભાઈ કાલરીયા ( ઉ.વ.65) તે ધર્મેન્દ્રભાઈ, દશરથભાઈના માતૃશ્રીનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક...

જોધપર (નદી) : છગનભાઈ મોરભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : જોધપર (નદી) નિવાસી છગનભાઈ મોરભાઈ બરાસરા (ઉ.વ. 70), તે વાસુદેવભાઈ (98791 54332) અને જીતેન્દ્રભાઈ (98790 78032)ના પિતા તેમજ બચુભાઈ અને ગોકળભાઈના ભાઈનું...

મોરબી : મહાદેવભાઈ ટપુભાઈ રંગપરિયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામના નિવાસી મહાદેવભાઈ ટપુભાઈ રંગપરિયા (ઉ.વ.64) તે મગનભાઈ (7874726019), ભાણજીભાઈ (9427423608) ના ભાઈ તેમજ મનીષભાઈ (9824363748), બીપીનભાઈ (9687518908) ના...

મોરબી નિવાસી સુશિલાબેન વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુશિલાબેન અરવિંદભાઈ વ્યાસ (ઉં.વ. 79) તે મહેશભાઈ પી. ત્રિવેદી તથા જયેશભાઈ પી. ત્રિવેદી (મો.નં. 98254 06318)ના મોટા બહેનનું તારીખ 2-2-2023...

વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજાનું અવસાન

મોરબી : વીરપરડા નિવાસી સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા તે વનરાજસિંહ પાંચુભા જાડેજા, ક્રિપાલસિંહ પાંચુભા જાડેજાના ભાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા-૨૨ને શુક્રવાર સાંજે ૪:...

ટંકારા : મગનભાઈ ભગવાનજીભાઈ લો નુ અવસાન

ટંકારા : મુળ ટંકારાના હાલે મોરબી નિવાસી મગનભાઈ ભગવાનજીભાઈ લો ઉ.વ ૬૬ તે હરેશભાઈ અને વિનોદભાઈના પિતા તથા દેવજીભાઈ. પ્રભુભાઈ, કાંતિલાલ અને મહાદેવભાઈના ભાઈનું...

મોરબી : બળવંતરાય જાદવજીભાઈ ચંદારાણાનું અવસાન 

મોરબી : ઠા.બળવંતરાય જાદવજીભાઈ ચંદારાણા (ઉ.વ 77) તે અરવિંદભાઈ ( સુરત), જીતુભાઇ ( ભવાની તેલ), રાજુભાઇ ( માતૃકૃપા ટ્રેડિંગ)ના પિતાશ્રી તથા સ્વ.ઠા. જમનાદાસ પોપટભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...

રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...