ચકમપર વાળા ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજાનું નિધન

મૂળ ચકમપર રહેવાસી હાલ મોરબી નિવાસી ગણેશભાઈ ગોવિંદભાઇ દેત્રોજા તે રજનીકાંતભાઈના પિતા, તથા ભગવાનજીભાઈ, રેવજીભાઈ, તથા સુંદરજીભાઈના ભાઈનું તા.૨૪ના રોજ નિધન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી ધામેચા વિજયાબેન હરીલાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ.ધામેચા વિજયાબેન હરીલાલ (ઉ.વ.90) તે સ્વ. હરીલાલ રાઘવજીભાઈ ધામેચાના પત્નિ, જીતેન્દ્રભાઈ (98983 880879) રમાબેન, કુસુમબેનના માતા, હિરેનભાઇ (99748 27107), ભૂમીબેનના...

મોરબી : રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટનું નિધન

મોરબી : ઓ.ગુ.સા.ચા. બ્રાહ્મણ મૂળ બિલિયા હાલ જૂની પીપળી રહેવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ તે હરિકૃષ્ણભાઈ તથા વિજયભાઈ, ભારતીબેન, કીર્તિબેન, ક્રિષ્નાબેન તેમજ ગાયત્રીબેનના પિતાનું તા.૧૫ના...

મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ પંડ્યા તે પ્રવિણચંદ્ર (9512087101), હસમુખભાઈ (9727343338), સ્વ.યોગેશભાઈના માતા, અનસુયાબેન, ચંદ્રિકાબેન, ગં. સ્વ. કુંદનબેનના સાસુનું તા.30ના અવસાન થયું છે....

મોરબીના રશ્મીકાન્તભાઈ જેશંગભાઇ મકવાણાનું અવસાન

મોરબીમાં રહેતા રશ્મીકાન્તભાઈ જેશંગભાઇ મકવાણા, તે કુંજલબેન જયદીપભાઈ રાઠોડ અને ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણનું તારીખ 15ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને સોમવારે...

મોરબી : નાની વાવડી નિવાસી દિલીપભાઈ કડીવારનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી નિવાસી દિલીપભાઈ અમરશીભાઈ કડીવાર (ઉં.વ. 55) તે ગિરીશભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 9601734382), ભરતભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 7990028816) અને હસમુખભાઈ...

મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું અવસાન

મોરબી : ભાણજીભાઇ કેશવજીભાઈ સોમાણીનું તા. ૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાથનાસભા તા. 18 ને સોમવારના સાંજે ૫ થી૬ કલાકે દેશળદેવ હોલ, મહેન્દ્ર...

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપુર (મચ્છુ) નિવાસી રણછોડભાઈ દામોદરભાઈ અમૃતિયા (ઉં.વ. 78) તે ભરતભાઈ રણછોડભાઈ અમૃતિયા (મો.નં. 9725117558)ના પિતા, સ્વ. લાલજીભાઈ દામોદરભાઈ અમૃતિયા (ચૌધરી હાઈસ્કૂલ- રાજકોટ),...

માળિયાના સમીબેન સુરાણીનું અવસાન

માળીયા: સમીબેન કરશનભાઇ સુરાણી(ઉ. વ. 92), તે નાનજીભાઈ , ઠાકરશીભાઈ સુરાણીના માતા, તથા રમેશભાઈ, અનિલભાઈ અને યોગેશભાઈના દાદીનું તારીખ 4ને ગુરુવારે દુઃખદ અવસાન થયું...

વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયાનું અવસાન

મોરબી : વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયા તે ભરતભાઇ, મનસુખભાઇ તથા કેશવજીભાઈના પિતાશ્રીનું તા. 24ના રોજ અકસન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રસાદ તા.30ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાલ્મિકી સમાજનુ ગૌરવ : એડવોકેટ વિજયંતીબેનની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂક

મોરબી : મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વિજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્ય તરીકે નિમણૂક કરાઈ...

24 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 24 એપ્રિલ, 2024 છે. આજે મોરબી અપડેટ સાત વર્ષ પૂર્ણ કરીને આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું...

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સ્કોપ વધ્યો; નોકરીઓ પણ મળશે 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એ કમ્પ્યુટર સાયન્સનું વિશાળ રૂપ છે જે વ્યવસાયિક કાર્યો કરવાની ક્ષમતા ધરાવતી સ્માર્ટ સિસ્ટમ્સ વિકસાવવા સાથે કામ કરે છે....

જાત મહેનત ઝીંદાબાદ ! મોરબીમાં ટીઆરબી જવાને ટ્રાફિકમાં અડચણરૂપ ખાડો પૂર્યો

મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ મુખ્યમાર્ગો ઉપર વાહન ચાલકો માટે જોખમી ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના સામાકાઠા વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ...