મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...
પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના પત્ની કાંતાબેનનું અવસાન, કાલે ગુરૂવારે સવારે અંતિમયાત્રા
મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે.
સ્વ. કાંતાબેન...
જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...
ટંકારા નિવાસી રવજીભાઈ મુળજીભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી બરાસરા રવજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.67) તે ગં.સ્વ.વનીતાબેનના પતિ, તુષારભાઈ, પારૂલબેન રંગપરીયા, ખ્યાતિબેન ભાલોડીના પિતા, ડિમ્પલબેન તુષારભાઈ બરાસરાના સસરા, કમલેશભાઈ રંગપરીયા, હિતેષભાઈ...
મોરબી નિવાસી નિરંજનાબેન સંપટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટીયા નિરંજનાબેન ભરતભાઈ સંપટ (ઉં. વ. 80) તે ગોરધનદાસ ખીમજી ઉદેશી (ગોંડલવાળા)ના દીકરી, સંજયભાઈ આશર (મોરબી)ના સાસુ, સીમાબેન સંજયભાઈ...
મોરબી નિવાસી મણીબેન ચીખલિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મણીબેન ધરમશીભાઈ ચીખલીયા (ઉં.વ. 89) તે દિનેશભાઈ ધરમશીભાઈ ચીખલિયા, સુરેશભાઈ ધરમશીભાઇ ચીખલિયા, રમેશભાઈ ધરમશીભાઈ ચીખલિયાના માતા, મધુબેન દિનેશભાઈ ચીખલિયા, જયશ્રીબેન...
મોરબી નિવાસી બીપીનભાઈ ભટ્ટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભટ્ટ બિપીનભાઈ (ઉ.વ.62, મુળ મોટાભેલા) તે સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર, હર્ષદભાઈ (ભીખુભાઈ) (98248 26068)...
મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન
મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...
મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન
મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...
મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ કુબાવતનું અવસાન
મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ છગનદાસ કુબાવત (ઉં.વ. 52) તે કરણભાઈ કુબાવતના પિતા, હસમુખભાઈ છગનભાઈ નિમાવતના નાનાભાઈ અને રાકેશભાઈ કુંવરદાસ કુબાવતના બનેવીનું તારીખ...